શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસ પર પાંચ ચીજોનું કરો દાન, જીવનભર નહી રહે આર્થિક તંગી

Dhanteras 2023: આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

Dhanteras 2023: ધનતેરસને હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

સોનું

ધનતેરસ પર સોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, માનવતાના ઈતિહાસમાં સોનું હંમેશા મહત્વનું સ્થાન ધરાવે છે અને તેનું દાન કરવાથી વ્યક્તિને આર્થિક સ્થિરતા મળે છે.

ચાંદી

ધનતેરસ પર ચાંદીનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી વ્યક્તિને લાભ થાય છે અને ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે.

કપડાં

ધનતેરસ પર કપડાંનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

ભોજનનું દાન કરવું

ધનતેરસના દિવસે ભોજનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વ્યક્તિ પર રહે છે.

ઘી

ધનતેરસ પર ઘીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી વ્યક્તિ આર્થિક ઐશ્વર્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ કરે છે.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દિવાળીના દિવસે કરવાના કેટલાક એવા શાનદાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે, ચાલો આપણે જાણીએ એ મહાન ઉપાયો વિશે.......

કોડીનો ઉપાય

દિવાળીના દિવસે 11 કોડીઓ લો તેને લાલ કપડામાં લપેટી લો અને પછી તિજોરીમાં રાખો. તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

સિક્કાનો ઉપાય

 

દિવાળીના દિવસે માત્ર લક્ષ્મી-ગણેશ સિવાય સિક્કાની પૂજા કરો અને મંદિરમાં પણ ચાંદીના સિક્કાની વિધિવત સ્થાપના કરો.

કળશનો ઉપાય

આ દિવસે લાલ કળશમાં નારિયેળ અને પાન ચઢાવો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશ પર અખંડ દીવો મૂકો.

ચોખાનો ઉપાય

દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં નાના કળશમાં ચોખા રાખો અને દિવાળીના બીજા દિવસે તે કળશનું દાન કરો.

દીપકનો ઉપાય

દિવાળીના દિવસે સાતમુખી દીવો લક્ષ્મી-ગણેશની સામે પછી તિજોરીની સામે (તિજોરીમાં રાખેલી વસ્તુઓ) અને પછી મુખ્ય દરવાજા પર સ્થાપિત કરો.

કપૂરનો ઉપાય

દિવાળીના દિવસે પૂજા પછી દીવામાં 5 કપૂર પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે.

લવિંગનો ઉપાય

દિવાળીના દિવસે 5 સોપારીમાં 5 લવિંગ મૂકી દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી ઘરની પૂર્વ દિશામાં બાંધીને લટકાવી દો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
Embed widget