શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસ પર પાંચ ચીજોનું કરો દાન, જીવનભર નહી રહે આર્થિક તંગી

Dhanteras 2023: આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

Dhanteras 2023: ધનતેરસને હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

સોનું

ધનતેરસ પર સોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, માનવતાના ઈતિહાસમાં સોનું હંમેશા મહત્વનું સ્થાન ધરાવે છે અને તેનું દાન કરવાથી વ્યક્તિને આર્થિક સ્થિરતા મળે છે.

ચાંદી

ધનતેરસ પર ચાંદીનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી વ્યક્તિને લાભ થાય છે અને ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે.

કપડાં

ધનતેરસ પર કપડાંનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

ભોજનનું દાન કરવું

ધનતેરસના દિવસે ભોજનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વ્યક્તિ પર રહે છે.

ઘી

ધનતેરસ પર ઘીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી વ્યક્તિ આર્થિક ઐશ્વર્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ કરે છે.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દિવાળીના દિવસે કરવાના કેટલાક એવા શાનદાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે, ચાલો આપણે જાણીએ એ મહાન ઉપાયો વિશે.......

કોડીનો ઉપાય

દિવાળીના દિવસે 11 કોડીઓ લો તેને લાલ કપડામાં લપેટી લો અને પછી તિજોરીમાં રાખો. તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

સિક્કાનો ઉપાય

 

દિવાળીના દિવસે માત્ર લક્ષ્મી-ગણેશ સિવાય સિક્કાની પૂજા કરો અને મંદિરમાં પણ ચાંદીના સિક્કાની વિધિવત સ્થાપના કરો.

કળશનો ઉપાય

આ દિવસે લાલ કળશમાં નારિયેળ અને પાન ચઢાવો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશ પર અખંડ દીવો મૂકો.

ચોખાનો ઉપાય

દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં નાના કળશમાં ચોખા રાખો અને દિવાળીના બીજા દિવસે તે કળશનું દાન કરો.

દીપકનો ઉપાય

દિવાળીના દિવસે સાતમુખી દીવો લક્ષ્મી-ગણેશની સામે પછી તિજોરીની સામે (તિજોરીમાં રાખેલી વસ્તુઓ) અને પછી મુખ્ય દરવાજા પર સ્થાપિત કરો.

કપૂરનો ઉપાય

દિવાળીના દિવસે પૂજા પછી દીવામાં 5 કપૂર પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે.

લવિંગનો ઉપાય

દિવાળીના દિવસે 5 સોપારીમાં 5 લવિંગ મૂકી દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી ઘરની પૂર્વ દિશામાં બાંધીને લટકાવી દો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ
Embed widget