શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસ પર પાંચ ચીજોનું કરો દાન, જીવનભર નહી રહે આર્થિક તંગી

Dhanteras 2023: આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

Dhanteras 2023: ધનતેરસને હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ કરીને પાંચ ખાસ પ્રકારની વસ્તુઓનું દાન કરે છે, જેના દ્ધારા તેઓ ધનવાન બની શકે છે.

સોનું

ધનતેરસ પર સોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, માનવતાના ઈતિહાસમાં સોનું હંમેશા મહત્વનું સ્થાન ધરાવે છે અને તેનું દાન કરવાથી વ્યક્તિને આર્થિક સ્થિરતા મળે છે.

ચાંદી

ધનતેરસ પર ચાંદીનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી વ્યક્તિને લાભ થાય છે અને ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે.

કપડાં

ધનતેરસ પર કપડાંનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

ભોજનનું દાન કરવું

ધનતેરસના દિવસે ભોજનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વ્યક્તિ પર રહે છે.

ઘી

ધનતેરસ પર ઘીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી વ્યક્તિ આર્થિક ઐશ્વર્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ કરે છે.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દિવાળીના દિવસે કરવાના કેટલાક એવા શાનદાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે, ચાલો આપણે જાણીએ એ મહાન ઉપાયો વિશે.......

કોડીનો ઉપાય

દિવાળીના દિવસે 11 કોડીઓ લો તેને લાલ કપડામાં લપેટી લો અને પછી તિજોરીમાં રાખો. તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

સિક્કાનો ઉપાય

 

દિવાળીના દિવસે માત્ર લક્ષ્મી-ગણેશ સિવાય સિક્કાની પૂજા કરો અને મંદિરમાં પણ ચાંદીના સિક્કાની વિધિવત સ્થાપના કરો.

કળશનો ઉપાય

આ દિવસે લાલ કળશમાં નારિયેળ અને પાન ચઢાવો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશ પર અખંડ દીવો મૂકો.

ચોખાનો ઉપાય

દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં નાના કળશમાં ચોખા રાખો અને દિવાળીના બીજા દિવસે તે કળશનું દાન કરો.

દીપકનો ઉપાય

દિવાળીના દિવસે સાતમુખી દીવો લક્ષ્મી-ગણેશની સામે પછી તિજોરીની સામે (તિજોરીમાં રાખેલી વસ્તુઓ) અને પછી મુખ્ય દરવાજા પર સ્થાપિત કરો.

કપૂરનો ઉપાય

દિવાળીના દિવસે પૂજા પછી દીવામાં 5 કપૂર પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે.

લવિંગનો ઉપાય

દિવાળીના દિવસે 5 સોપારીમાં 5 લવિંગ મૂકી દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી ઘરની પૂર્વ દિશામાં બાંધીને લટકાવી દો.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
Embed widget