શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસ પર ઘરે લાવો આ પાંચ ચીજવસ્તુઓ, થોડા દિવસોમાં બદલાઇ જશે નસીબ

Dhanteras 2023: ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમાંથી ગરીબી દૂર થાય છે.

Dhanteras 2023: સનાતન ધર્મમાં કારતક મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો કારતક મહિનામાં ઉજવવામાં આવે છે. ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઘરમાંથી ગરીબી દૂર થાય છે. ધનતેરસના દિવસે ખરીદી કરવાનો પણ જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ છે. જો તમે પણ સુખ-સમૃદ્ધિ મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓ ઘરે લાવો. આ વસ્તુઓને ઘરે લાવવાથી સુખ અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે.

દેવી લક્ષ્મીની પ્રતિમા

જો તમે ધનની દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગતા હોવ તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ઘરમાં લાવો. તમે ચાંદીથી બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

કળશ

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા હતા. એટલા માટે ધનતેરસના દિવસે કળશને ઘરે લાવો. તમે ચાંદીની બનેલો નાનો કળશ પણ ઘરે લાવી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન ધન્વંતરિની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

કુબેર યંત્ર

જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો ધનતેરસની તિથિએ કુબેર યંત્ર ઘરમાં લાવો. આ પછી  વિધિ પ્રમાણે તેમને પૂજા સ્થાન પર સ્થાપિત કરો અને તેમની પૂજા કરો. આમ કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે.

ચરણ પાદુકા

ધનતેરસની તિથિએ ધનની દેવી માતા લક્ષ્મીની ચરણ પાદુકા ઘરમાં લાવો. પ્રદોષ કાળમાં, યોગ્ય પૂજા કરો અને ચરણ પાદુકા સ્થાપિત કરો. તમે મુખ્ય પ્રવેશદ્વાર પર ચરણ પાદુકા પણ મૂકી શકો છો.

ચાંદી અથવા સોનાના સિક્કા

ધનતેરસના દિવસે ચાંદી અને સોનાના સિક્કા ઘરમાં લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે. જો તમે પણ ભગવાન ધન્વંતરિના આશીર્વાદ મેળવવા માંગો છો તો ધનતેરસની તિથિએ તમારી આર્થિક સ્થિતિ અનુસાર સોના કે ચાંદીના સિક્કા ઘરમાં લાવો. એક વાતનું ધ્યાન રાખો કે સિક્કા પર ધનની દેવી લક્ષ્મીનું ચિત્ર અવશ્ય અંકિત હોવું જોઈએ.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Embed widget