શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પર માતા લક્ષ્મીજીનું સ્વાગત કેવી રીતે કરવું

Diwali 2024: હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર દિવાળી, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે, જાણો કેવી રીતે કરવું દેવી લક્ષ્મીનું સ્વાગત.

Diwali 2024: હિંદુ ધર્મમાં દરેક ઉત્સવ અને તહેવારનું પોતાનું આગવું મહત્વ છે. વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ને ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા અને સ્વાગત કરવાની તૈયારી કરે છે.

દિવાળી પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે

દિવાળી (Diwali 2024) પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વાગત માટે દરેક વ્યક્તિ ઘરને શણગારે છે અને દીવા પ્રગટાવે છે. દીપાવલીની સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ આ ખાસ દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કેવી રીતે કરવું અને ધનની દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવી.

દેવી લક્ષ્મીનું સ્વાગત કેવી રીતે કરવું?

  • આ દિવસે સૌથી પહેલા ઘર સાફ કરો.
  • સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો અવશ્ય પ્રગટાવો.
  • આ દિવસે સાંજે ઘરના દરવાજા ખુલ્લા રાખો.
  • ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિન્હ બનાવો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.
  • દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરે ખાસ રંગોળી બનાવો.
  • ઘરને ફૂલ, દીવા અને રોશનીથી સજાવો.
  • ઘરના મુખ્ય દ્વાર પર ફૂલોની માળા લગાવો અને તોરણ લગાવો.
  • ઘરના મંદિરને સુંદર રીતે શણગારો.
  • શુભ સમયે દેવી લક્ષ્મી-ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો.
  • પૂજા સમયે ચાંદીના સિક્કાની પૂજા અવશ્ય કરો.
  • જે લોકો આ દિવસે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વર્ષભર બની રહે છે.

દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ છે. આ તહેવાર ખુશીઓ અને પ્રકાશ લાવે છે. સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 31 ઓક્ટોબરના રોજ દિવાળી મનાવવામાં આવશે. જેના માટે લોકોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો..

Diwali 2024: દિવાળી પર આ ભૂલ કરશો તો માતા લક્ષ્મીજી થશે કોપાયમાન,નહીં મળે આશિર્વાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ
ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો
Embed widget