શોધખોળ કરો

સફળતાની ચાવી: લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ધનવાન બનવા શું શું કરશો

Motivational Thoughts In Hindi: સફળતાની ચાવી કહે છે કે, જે વ્યક્તિ તેનું કામ ઇમાનદારીથી કરે છે. તેમના પર લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે.

Motivational Thoughts In Hindi: સફળતાની ચાવી કહે છે કે, જે વ્યક્તિ તેનું કામ ઇમાનદારીથી કરે છે. તેમના પર  લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે.ધન વૈભવની દેવી લક્ષ્મીજી છે. લક્ષ્મીના સ્વભાવને ચંચળ માનવામાં આવે છે. કહેવાય છે, તે એક સ્થાને વધુ સમય નથી ટકતી. આ કારણે  જ ધનનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો જોઇએ.

સમજી વિચારનીને લક્ષ્મીનો ઉપયોગ કરવાની સાથે લક્ષ્મીની કૃપા માટે એક અન્ય વિધાન પણ મહત્વનું છે. લોભથી પણ બચવું જોઇએ. લોભી વ્યક્તિ પરેશાનીને નિમંત્રણ આપે છે. ધનની વધુ લાલચ ન કરવી જોઇએ. લાલચને ખરાબ આદત માનવામાં આવે છે. ગીતા ઉપદેશમાં પણ શ્રીકૃષ્ણે લોભને એક અવગુણ ગણવ્યો છે.

વિદ્રાનનો મત છે કે, જે વ્યક્તિ બધાનું સન્માન કરે છે, ભેદભાવ રહિત વર્તન કરે છે.  તેના પર લક્ષ્મીજીની કૃપા રહે છે. એટલા માટે કોઇનો અનાદાર ન કરવો જોઇએ અને કોઇ સાથે ભેદભાવ ન કરવો જોઇએ

સેવાનો ભાવ

સેવાનો ભાવ જેમનામાં હોય છે. તેમના પર પણ લક્ષ્મીની કૃપા રહે છે.લક્ષ્મીજી એવા લોકોને વિશેષ આશિષ પ્રદાન કરે છે, જે જન હિત માટે ધનનો ઉપયોગ કરે છે. આવા લોકો પાસે ક્યારેય ધનનો અભાવ નથી વર્તાતો.આવા લોકોને સમાજમાં સન્માન અને સહયોગ પણ પ્રાપ્ત થાય છે.

વિદ્વાનોના મત મુજબ વ્યક્તએ ધનનો પ્રયોગ સમજી વિચારીને કરવો જોઇએ, જે વગર વિચાર્યે ધનનો પ્રયોગ કરે છે. તેવા લોકોએ ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ ક્યારેય આવકથી વધુ ખર્ચ ન કરવો જોઇએ. તો બીજી તરફ બીજાના ધનની લાલચ પણ ન રાખવી જોઇએ.

લોભથી બચવું જરૂરી છે. લોભી વ્યક્તિની પરેશાનીમાં સતત વૃદ્ધિ થતી રહે છે. લોભ કરનાર વ્યક્તિ જીવનનો આનંદ પણ નથી ઉઠાવી શકતો. લોભી વ્યક્તિ સતત ચિંતા અને ભયમાં ડૂબેલો રહે છે. લોભી વ્યક્તિ લક્ષ્મીના આશિષથી પણ વંચિત રહી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Shukra Gochar 2026: 2 દિવસ બાદ શુક્રનું મેષ રાશિમાં ગોચર, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક મુશ્કેલી
Shukra Gochar 2026: 2 દિવસ બાદ શુક્રનું મેષ રાશિમાં ગોચર, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક મુશ્કેલી

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
Embed widget