શોધખોળ કરો

આ 5 રાશિમાં ચાલી રહી છે શનિની સાડાસાતી, કાળભૈરવને આ રીતે રિઝવવાથી સંકટોથી મળે છે મુક્તિ

Mahima Shani Dev Ki:શનિદેવ શનિવાર પૂજાથી વિશેષ પ્રસન્ન થાય છે પરંતુ જે લોકો પર શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. તેવા લોકો રવિવારે કાળભૈરવની પૂજા કરીને શનિદેવને શાંત કરી શકે છે. આ પૂજાથી વિશેષ ફળ મળે છે. સંકટો દૂર થાય છે.

Kaal Bhairav Puja: શનિને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ માનવમાં આવે છે. શનિને શ્રાપ મળ્યો છે કે, જેના પર પણ તે તેમની દષ્ટી નાખશે. તેનું અહિત શરૂ થઇ જશે. આ કારણે જ શનિદેવ તેમની દષ્ટીને સદૈવ નીચે રાખે છે. શનિદેવ શનિવારની પૂજાથી પ્રસન્ન થાય છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જો કે રવિવારે કાળ ભૈરવની પૂજા કરીને પણ શનિગ્રહને શાંત કરી શકાય છે.

કાળભૈરવની પૂજા

ભગવાન કાળભૈરવની પૂજાથી પણ શનિદેવ શાંત થાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે શનિનુ અવકૃપા શરૂ થઇ જાય તો કાળભૈરવની પૂજાથી શનિને શાંત કરી શકાય છે. કાળભૈરવની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળભૈરવને શિવનો અવતાર માનવામાં આવે છે. કાળભૈરવની પૂજા માટે  બુધ,ગુરૂ અથવા રવિવારને ઉત્તમ માનવામાં આવે છે.

કોણ છે કાળભૈરવ ?
પૌરાણિક માન્યતા મુજબ કાળભૈરવનો આવિર્ભાવ માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના પ્રદોષ કાળમાં થયો હતો. કાળભૈરવ ભગવાન શિવનું સાહસિક યુવાસ્વરૂપ છે. કહેવાય છે કે, કાળભૈરવની પૂજા કરવાથી શત્રુથી મુક્તિ મળે છે. કોર્ટ કચેરીના કામમાં પણ વિજય મળે છે. કાળભૈરવની પૂજાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિનો ભય સમાપ્ત થઇ જાય છે. આ સાથે અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળે છે. ભગવાન કાળભૈરવને ભગવાન શિવનો રૂદ્વાવતાર માનવામાં આવે છે.

શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજાનું વિધાન

કાળભૈરવની પૂજા કરવાથી શનિ શાંત થાય છે. જે રાશિમાં શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી હોય તેવી વ્યક્તિ રવિ,બુધ કે ગુરૂવારે જો કાળભૈરવની પૂજા કરે તો અશુભતા દૂર થાય છે અને શુભતાની પ્રાપ્તિ થાય છે. પરેશાની અને મુશ્કેલી દૂર થાય છે. રવિવાર, બુધવાર, અથવા ગુરૂવારે કાળભૈરવના મંદિરમાં જલેબી ધરાવીને કૂતરાને ખવડાવવાથી પણ જીવનની અશુભતા દૂર થાય છે.

કાળભૈરવનો મંત્ર

શનિદેવની કૃપા મેળવવા માટે કાળભૈરવ મંત્રના જાપ પણ કરી શકાય છે. તેનાથી શનિદેવ શાંત થાય છે.

काल भैरव का मंत्र
ॐ कालभैरवाय नम:

કઇ રાશિમાં ચાલી રહી છે સાડાસાતી?

જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવા જાતકે શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજા કરવી જોઇએ, તેનાથી જીવનમાં આવતા સંકટો અને શુત્રોથી મુક્તિ મળે છે. વર્તમાન સમયમાં ધનુ, મકર, કુંભ,રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તો મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
Embed widget