શોધખોળ કરો

આ 5 રાશિમાં ચાલી રહી છે શનિની સાડાસાતી, કાળભૈરવને આ રીતે રિઝવવાથી સંકટોથી મળે છે મુક્તિ

Mahima Shani Dev Ki:શનિદેવ શનિવાર પૂજાથી વિશેષ પ્રસન્ન થાય છે પરંતુ જે લોકો પર શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. તેવા લોકો રવિવારે કાળભૈરવની પૂજા કરીને શનિદેવને શાંત કરી શકે છે. આ પૂજાથી વિશેષ ફળ મળે છે. સંકટો દૂર થાય છે.

Kaal Bhairav Puja: શનિને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ માનવમાં આવે છે. શનિને શ્રાપ મળ્યો છે કે, જેના પર પણ તે તેમની દષ્ટી નાખશે. તેનું અહિત શરૂ થઇ જશે. આ કારણે જ શનિદેવ તેમની દષ્ટીને સદૈવ નીચે રાખે છે. શનિદેવ શનિવારની પૂજાથી પ્રસન્ન થાય છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જો કે રવિવારે કાળ ભૈરવની પૂજા કરીને પણ શનિગ્રહને શાંત કરી શકાય છે.

કાળભૈરવની પૂજા

ભગવાન કાળભૈરવની પૂજાથી પણ શનિદેવ શાંત થાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે શનિનુ અવકૃપા શરૂ થઇ જાય તો કાળભૈરવની પૂજાથી શનિને શાંત કરી શકાય છે. કાળભૈરવની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળભૈરવને શિવનો અવતાર માનવામાં આવે છે. કાળભૈરવની પૂજા માટે  બુધ,ગુરૂ અથવા રવિવારને ઉત્તમ માનવામાં આવે છે.

કોણ છે કાળભૈરવ ?
પૌરાણિક માન્યતા મુજબ કાળભૈરવનો આવિર્ભાવ માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના પ્રદોષ કાળમાં થયો હતો. કાળભૈરવ ભગવાન શિવનું સાહસિક યુવાસ્વરૂપ છે. કહેવાય છે કે, કાળભૈરવની પૂજા કરવાથી શત્રુથી મુક્તિ મળે છે. કોર્ટ કચેરીના કામમાં પણ વિજય મળે છે. કાળભૈરવની પૂજાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિનો ભય સમાપ્ત થઇ જાય છે. આ સાથે અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળે છે. ભગવાન કાળભૈરવને ભગવાન શિવનો રૂદ્વાવતાર માનવામાં આવે છે.

શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજાનું વિધાન

કાળભૈરવની પૂજા કરવાથી શનિ શાંત થાય છે. જે રાશિમાં શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી હોય તેવી વ્યક્તિ રવિ,બુધ કે ગુરૂવારે જો કાળભૈરવની પૂજા કરે તો અશુભતા દૂર થાય છે અને શુભતાની પ્રાપ્તિ થાય છે. પરેશાની અને મુશ્કેલી દૂર થાય છે. રવિવાર, બુધવાર, અથવા ગુરૂવારે કાળભૈરવના મંદિરમાં જલેબી ધરાવીને કૂતરાને ખવડાવવાથી પણ જીવનની અશુભતા દૂર થાય છે.

કાળભૈરવનો મંત્ર

શનિદેવની કૃપા મેળવવા માટે કાળભૈરવ મંત્રના જાપ પણ કરી શકાય છે. તેનાથી શનિદેવ શાંત થાય છે.

काल भैरव का मंत्र
ॐ कालभैरवाय नम:

કઇ રાશિમાં ચાલી રહી છે સાડાસાતી?

જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવા જાતકે શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજા કરવી જોઇએ, તેનાથી જીવનમાં આવતા સંકટો અને શુત્રોથી મુક્તિ મળે છે. વર્તમાન સમયમાં ધનુ, મકર, કુંભ,રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તો મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget