શોધખોળ કરો

આ 5 રાશિમાં ચાલી રહી છે શનિની સાડાસાતી, કાળભૈરવને આ રીતે રિઝવવાથી સંકટોથી મળે છે મુક્તિ

Mahima Shani Dev Ki:શનિદેવ શનિવાર પૂજાથી વિશેષ પ્રસન્ન થાય છે પરંતુ જે લોકો પર શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. તેવા લોકો રવિવારે કાળભૈરવની પૂજા કરીને શનિદેવને શાંત કરી શકે છે. આ પૂજાથી વિશેષ ફળ મળે છે. સંકટો દૂર થાય છે.

Kaal Bhairav Puja: શનિને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ માનવમાં આવે છે. શનિને શ્રાપ મળ્યો છે કે, જેના પર પણ તે તેમની દષ્ટી નાખશે. તેનું અહિત શરૂ થઇ જશે. આ કારણે જ શનિદેવ તેમની દષ્ટીને સદૈવ નીચે રાખે છે. શનિદેવ શનિવારની પૂજાથી પ્રસન્ન થાય છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જો કે રવિવારે કાળ ભૈરવની પૂજા કરીને પણ શનિગ્રહને શાંત કરી શકાય છે.

કાળભૈરવની પૂજા

ભગવાન કાળભૈરવની પૂજાથી પણ શનિદેવ શાંત થાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે શનિનુ અવકૃપા શરૂ થઇ જાય તો કાળભૈરવની પૂજાથી શનિને શાંત કરી શકાય છે. કાળભૈરવની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળભૈરવને શિવનો અવતાર માનવામાં આવે છે. કાળભૈરવની પૂજા માટે  બુધ,ગુરૂ અથવા રવિવારને ઉત્તમ માનવામાં આવે છે.

કોણ છે કાળભૈરવ ?
પૌરાણિક માન્યતા મુજબ કાળભૈરવનો આવિર્ભાવ માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના પ્રદોષ કાળમાં થયો હતો. કાળભૈરવ ભગવાન શિવનું સાહસિક યુવાસ્વરૂપ છે. કહેવાય છે કે, કાળભૈરવની પૂજા કરવાથી શત્રુથી મુક્તિ મળે છે. કોર્ટ કચેરીના કામમાં પણ વિજય મળે છે. કાળભૈરવની પૂજાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિનો ભય સમાપ્ત થઇ જાય છે. આ સાથે અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળે છે. ભગવાન કાળભૈરવને ભગવાન શિવનો રૂદ્વાવતાર માનવામાં આવે છે.

શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજાનું વિધાન

કાળભૈરવની પૂજા કરવાથી શનિ શાંત થાય છે. જે રાશિમાં શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી હોય તેવી વ્યક્તિ રવિ,બુધ કે ગુરૂવારે જો કાળભૈરવની પૂજા કરે તો અશુભતા દૂર થાય છે અને શુભતાની પ્રાપ્તિ થાય છે. પરેશાની અને મુશ્કેલી દૂર થાય છે. રવિવાર, બુધવાર, અથવા ગુરૂવારે કાળભૈરવના મંદિરમાં જલેબી ધરાવીને કૂતરાને ખવડાવવાથી પણ જીવનની અશુભતા દૂર થાય છે.

કાળભૈરવનો મંત્ર

શનિદેવની કૃપા મેળવવા માટે કાળભૈરવ મંત્રના જાપ પણ કરી શકાય છે. તેનાથી શનિદેવ શાંત થાય છે.

काल भैरव का मंत्र
ॐ कालभैरवाय नम:

કઇ રાશિમાં ચાલી રહી છે સાડાસાતી?

જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવા જાતકે શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજા કરવી જોઇએ, તેનાથી જીવનમાં આવતા સંકટો અને શુત્રોથી મુક્તિ મળે છે. વર્તમાન સમયમાં ધનુ, મકર, કુંભ,રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તો મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
Embed widget