શોધખોળ કરો

આ 5 રાશિમાં ચાલી રહી છે શનિની સાડાસાતી, કાળભૈરવને આ રીતે રિઝવવાથી સંકટોથી મળે છે મુક્તિ

Mahima Shani Dev Ki:શનિદેવ શનિવાર પૂજાથી વિશેષ પ્રસન્ન થાય છે પરંતુ જે લોકો પર શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. તેવા લોકો રવિવારે કાળભૈરવની પૂજા કરીને શનિદેવને શાંત કરી શકે છે. આ પૂજાથી વિશેષ ફળ મળે છે. સંકટો દૂર થાય છે.

Kaal Bhairav Puja: શનિને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ માનવમાં આવે છે. શનિને શ્રાપ મળ્યો છે કે, જેના પર પણ તે તેમની દષ્ટી નાખશે. તેનું અહિત શરૂ થઇ જશે. આ કારણે જ શનિદેવ તેમની દષ્ટીને સદૈવ નીચે રાખે છે. શનિદેવ શનિવારની પૂજાથી પ્રસન્ન થાય છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જો કે રવિવારે કાળ ભૈરવની પૂજા કરીને પણ શનિગ્રહને શાંત કરી શકાય છે.

કાળભૈરવની પૂજા

ભગવાન કાળભૈરવની પૂજાથી પણ શનિદેવ શાંત થાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે શનિનુ અવકૃપા શરૂ થઇ જાય તો કાળભૈરવની પૂજાથી શનિને શાંત કરી શકાય છે. કાળભૈરવની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કાળભૈરવને શિવનો અવતાર માનવામાં આવે છે. કાળભૈરવની પૂજા માટે  બુધ,ગુરૂ અથવા રવિવારને ઉત્તમ માનવામાં આવે છે.

કોણ છે કાળભૈરવ ?
પૌરાણિક માન્યતા મુજબ કાળભૈરવનો આવિર્ભાવ માર્ગશીર્ષ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના પ્રદોષ કાળમાં થયો હતો. કાળભૈરવ ભગવાન શિવનું સાહસિક યુવાસ્વરૂપ છે. કહેવાય છે કે, કાળભૈરવની પૂજા કરવાથી શત્રુથી મુક્તિ મળે છે. કોર્ટ કચેરીના કામમાં પણ વિજય મળે છે. કાળભૈરવની પૂજાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિનો ભય સમાપ્ત થઇ જાય છે. આ સાથે અજ્ઞાત ભયથી પણ મુક્તિ મળે છે. ભગવાન કાળભૈરવને ભગવાન શિવનો રૂદ્વાવતાર માનવામાં આવે છે.

શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજાનું વિધાન

કાળભૈરવની પૂજા કરવાથી શનિ શાંત થાય છે. જે રાશિમાં શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી હોય તેવી વ્યક્તિ રવિ,બુધ કે ગુરૂવારે જો કાળભૈરવની પૂજા કરે તો અશુભતા દૂર થાય છે અને શુભતાની પ્રાપ્તિ થાય છે. પરેશાની અને મુશ્કેલી દૂર થાય છે. રવિવાર, બુધવાર, અથવા ગુરૂવારે કાળભૈરવના મંદિરમાં જલેબી ધરાવીને કૂતરાને ખવડાવવાથી પણ જીવનની અશુભતા દૂર થાય છે.

કાળભૈરવનો મંત્ર

શનિદેવની કૃપા મેળવવા માટે કાળભૈરવ મંત્રના જાપ પણ કરી શકાય છે. તેનાથી શનિદેવ શાંત થાય છે.

काल भैरव का मंत्र
ॐ कालभैरवाय नम:

કઇ રાશિમાં ચાલી રહી છે સાડાસાતી?

જે રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેવા જાતકે શનિદેવને શાંત કરવા કાળભૈરવની પૂજા કરવી જોઇએ, તેનાથી જીવનમાં આવતા સંકટો અને શુત્રોથી મુક્તિ મળે છે. વર્તમાન સમયમાં ધનુ, મકર, કુંભ,રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. તો મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
Advertisement

વિડિઓઝ

Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Embed widget