શોધખોળ કરો

Ganesh Chaturthi 2024 Sthapna: ગણેશ ચતુર્થી પર ઘરે કેવી રીતે કરશો ગણપતિની સ્થાપના, તો જાણો આ નિયમો

Ganesh Chaturthi 2024 Ganpati Sthapna Niyam: 7 સપ્ટેમ્બરે ગણેશજીનો જન્મોત્સવ ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થઈ રહ્યો છે, આ દરમિયાન ઘરમાં બાપ્પાની સ્થાપના કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Ganesh Chaturthi 2024 Ganpati Sthapna Niyam: વર્ષ 2024માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી ઘરમાં બેસાડવામાં આવે છે. આ સમય દરમિયાન નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, યોગ્ય વિધિ વિધાનથી બાપાની સ્થાપના કરવામાં આવે તો ગણપતિના આશિર્વાદ મળે છે. તેથી કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું.

ગણેશ સ્થાપના માટેના નિયમો-

દિશાનું ધ્યાન રાખો

બાપ્પાને ઘરે લાવતી વખતે તેને યોગ્ય જગ્યાએ બેસાડવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે ભગવાન ગણેશની સ્થાપના હંમેશા ઉત્તર દિશામાં કરવી જોઈએ. આ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

દિશાની સાથે બાપ્પાની સ્થાપના કરતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખો. બાપ્પાને સ્વચ્છ અને સુઘડ જગ્યાએ બિરાજમાન કરો. બેસાડતા પહેલા ગંગા જળથી સ્થળને શુદ્ધ કરવું.

શુદ્ધ ખોરાક

માત્ર સ્થળની જ નહીં પરંતુ ભોજનમાં પણ શુદ્ધતા હોવી જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માત્ર સાત્વિક ભોજન તૈયાર કરો અને દિવસમાં ત્રણ વખત બાપ્પાને ભોજન અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો કે બાપ્પાને મોદક ખૂબ ગમે છે, તેથી મોદકને તેમના ભોજનમાં સામેલ કરો.

પ્રતિમા ખંડીત ન હોવી જોઈએ

બાપ્પાને ઘરે લાવતા કે તેમની મૂર્તિ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેમની મૂર્તિ ખંડિત ન થાય. તૂટેલી મૂર્તિની પૂજા કરવી જોઈએ નહીં.

રંગની કાળજી લો

બાપ્પાને રંગો ખૂબ જ પસંદ છે, તેથી ધ્યાનમાં રાખો કે તમે બાપ્પાને લાલ અથવા મિશ્રિત રંગના કપડાં પહેરાવો અને તેમને લાલ રંગના ફૂલો પણ ચઢાવો.

સમયસર પૂજા કરો

ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમય દરમિયાન થયો હતો, તેથી ગણેશ પૂજા માટે મધ્યાહનનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Embed widget