શોધખોળ કરો

Guru Purnima 2024 Date: કેમ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું પર્વ ? જાણો તેનુ મહત્વ

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના શિક્ષકોનું સન્માન કરે છે અને તેમને ગુરુ દક્ષિણા આપે છે. ગુરુ અને શિષ્ય બંને માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દરેક શિષ્યએ તેમના ગુરુ અથવા ગુરુ જેવા વરિષ્ઠ લોકોનો આદર આપીને કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે વ્રત દાન અને ગુરુ વેદ-વ્યાસની પૂજા કરવી જોઈએ. સનાતન ધર્મ માને છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે આખો દિવસ ઉપવાસ કરે છે અને દાન-પુણ્ય કરે છે તેને જીવનમાં અખંડ જ્ઞાન મળે છે અને જીવનના અંતિમ તબક્કા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, એવું માનવામાં આવે છે કે આ યોગમાં ગુરુની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

ગુરુ પૂર્ણિમા

મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. બાળપણમાં એક વખત વેદ વ્યાસે તેમના માતા-પિતાને ભગવાનના દર્શન કરવા માટે પ્રાર્થના કરી હતી, પરંતુ માતા સત્યવતીએ તેમની ઈચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે વેદ વ્યાસ જિદ્દી બન્યા ત્યારે તેમની માતાએ તેમને જંગલમાં જઈને તપસ્યા કરવાનું સૂચન કર્યું. જંગલમાં જતા સમયે માતાએ કહ્યું, જો તમને ઘરની યાદ આવે તો પરત પાછા આવજો. વેદ વ્યાસ જંગલ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં કઠોર તપસ્યાને કારણે વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન મેળવ્યું. તપસ્યા કરતી વખતે તેમણે ચાર વેદોનો વિસ્તાર કર્યો. તે પછી ચાર વેદોને અઢાર પુરાણોમાં પરિવર્તિત કરીને મહાભારત અને બ્રહ્મસૂત્રની રચના કરવામાં આવી. આ સાથે તેઓ મહર્ષિ વેદ વ્યાસના નામથી પ્રચલિત થયા. અહીંથી તેઓ ગુરુ બન્યા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાનHun To Bolish : હું તો બોલીશ : કેમ ભૂલ્યા ભાન?Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Embed widget