શોધખોળ કરો

Guru Purnima 2024 Date: કેમ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનું પર્વ ? જાણો તેનુ મહત્વ

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના શિક્ષકોનું સન્માન કરે છે અને તેમને ગુરુ દક્ષિણા આપે છે. ગુરુ અને શિષ્ય બંને માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દરેક શિષ્યએ તેમના ગુરુ અથવા ગુરુ જેવા વરિષ્ઠ લોકોનો આદર આપીને કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે વ્રત દાન અને ગુરુ વેદ-વ્યાસની પૂજા કરવી જોઈએ. સનાતન ધર્મ માને છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે આખો દિવસ ઉપવાસ કરે છે અને દાન-પુણ્ય કરે છે તેને જીવનમાં અખંડ જ્ઞાન મળે છે અને જીવનના અંતિમ તબક્કા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, એવું માનવામાં આવે છે કે આ યોગમાં ગુરુની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

ગુરુ પૂર્ણિમા

મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. બાળપણમાં એક વખત વેદ વ્યાસે તેમના માતા-પિતાને ભગવાનના દર્શન કરવા માટે પ્રાર્થના કરી હતી, પરંતુ માતા સત્યવતીએ તેમની ઈચ્છા પૂરી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે વેદ વ્યાસ જિદ્દી બન્યા ત્યારે તેમની માતાએ તેમને જંગલમાં જઈને તપસ્યા કરવાનું સૂચન કર્યું. જંગલમાં જતા સમયે માતાએ કહ્યું, જો તમને ઘરની યાદ આવે તો પરત પાછા આવજો. વેદ વ્યાસ જંગલ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં કઠોર તપસ્યાને કારણે વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન મેળવ્યું. તપસ્યા કરતી વખતે તેમણે ચાર વેદોનો વિસ્તાર કર્યો. તે પછી ચાર વેદોને અઢાર પુરાણોમાં પરિવર્તિત કરીને મહાભારત અને બ્રહ્મસૂત્રની રચના કરવામાં આવી. આ સાથે તેઓ મહર્ષિ વેદ વ્યાસના નામથી પ્રચલિત થયા. અહીંથી તેઓ ગુરુ બન્યા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget