શોધખોળ કરો

Guru Purnima 2021: ગુરુપૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધે આપ્યો હતો તેમના શિષ્યોને પહેલો ઉપદેશ

ગૌતમ બુદ્ધે બુદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ તેનો પહેલો ઉપદેશ સારનાથમાં અષાઢ પૂર્ણિમાએ આપ્યો હતો. તેમનો ઉપદેશ જીવન માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શન છે. આવો જાણીએ શું હતો તેમનો પ્રથમ ઉપદેશ

ગુરુ પૂર્ણિમા:ગૌતમ બુદ્ધે બૌદ્ધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ તેનો પહેલો ઉપદેશ સારનાથમાં અષાઢ પૂર્ણિમાએ આપ્યો હતો. તેમનો ઉપદેશ જીવન માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શન છે. આવો જાણીએ શું હતો તેમનો પ્રથમ ઉપદેશ

હિન્દુ કેલેન્ડરમાં અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે હિન્દુ મહિનામાં અષાઢની પૂનમ હિન્દુઓની સાથે જૈનો માટે પવિત્ર મનાય છે. આ તિથિ અનેક કારણોસર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે. અષાઢ પૂર્ણિમાના દિવસે મહાકવિ વેદ વ્યાસનો પણ જન્મ દિવસ છે.

અષાઢી પૂનમ અનેક કારણોસર મહત્વૂપૂર્ણ છે. આ દિવસ હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરૂપૂર્ણિમાના જ દિવસે ગૌતમ બુદ્ધે ગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદ સારનાથમાં તેમનું પહેલું વકતવ્ય આપ્યું હતું.

ભગવાન બુદ્ધ, મહાન દાર્શનિક, આધ્યાત્મિક વિચારક અને શિક્ષિકના રૂપે પ્રતિષ્ઠિત છે. તેમણે તેમનો પહેલો સંદેશ સારનાથમાં ગુરૂપૂર્ણિમાના દિવસે જ આપ્યો હતો. તેમણે ગુરુપુર્ણિમાના દિવસે સૌ પ્રથમ તેમના સર્વાધિક અનુશાષિત પાંચ શિષ્યોને સારનાથમાં પ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો. આ પાંચ શિષ્યોને સામુહિક રીતે  પંચવર્ગિકાના રૂપે માનવામાં આવે છે. એટલા માટે બૌદ્ધ ધર્મના  અનુયાયીયો માટે અષાઢપૂર્ણિનાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહાત્મા ગાંધીનો આ ઉપદેશ માનવજીવન માટે ઉત્તમ માર્ગદર્શન છે.

ગુરૂના મહિમા
ગુરૂ કોઇ વ્યક્તિ નથી. ગુરુ એક ચેતનાનો પૂંજ છે. જે શિષ્યમાં તેમને તેની ઊર્જાનો સંચાર કરીને તેમના જીવનને આલોક્તિ કરી દે છે.જો નરેન્દ્રને રામ કૃષ્ણપરમહંસ ન મળ્યાં હોત તો તેમને કદાચ વિવેકનંદનું સર્જન પણ ન થયું હોત એ ગુરૂ જ છે, અણઘડ વ્યક્તિત્વને સુઘડ બનાવીને તેને ઉર્જાવાન બનાવે છે.

સદવિચાર પ્રેરક વિધાન

  • આપસે હી સીખા, આપસે હી જાના, આપકો હી ગુરુવર માના
  • ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ:
  • ગુરૂ ગોવિન્દ દોનો ખડે કિસકો લાગુ પાયં. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.
  •  

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget