શોધખોળ કરો

મંગળવારનો દિવસ સંકટથી મુક્તિ મેળવવા માટે છે ઉત્તમ, હનુમાનજીનો આ ઉપાય દૂર કરશે આપની દરેક સમસ્યા

સનાતન ધર્મમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પ્રસન્ન થઈને હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

સનાતન ધર્મમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પ્રસન્ન થઈને હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

સનાતન ધર્મમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પ્રસન્ન થઈને હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પવનપુત્ર હનુમાનને મરુત નંદન, બજરંગબલી, હનુમાન જી, સંકટ મોચન, પવનસુત હનુમાન વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે માત્ર હનુમાનજીના નામનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી પણ વ્યક્તિનો સૂર્ય બળવાન બને છે અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિનો માર્ગ ખુલે છે. સાથે જ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ નબળો હોય તો વ્યક્તિ પર તેની વિપરીત અસર પડે છે. જીવનના દરેક દુ:ખ, પરેશાનીઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની પૂજા કર્યા પછી આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

  1. ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमंते

टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा

શત્રુઓનો નાશ કરવા માટે આ મંત્રનો જાપ કરો. જેના કારણે શત્રુ સાથેની શત્રુતા દૂર થાય છે.  નિયમિત સ્નાન-ધ્યાન અને હનુમાન ચાલીસાના પાઠ પછી આ મંત્રનો 11 વાર જાપ કરો.

  1. ऊँ नमो भगवते पंचवदनाय पश्चिमुखाय गरुडानना

मं मं मं मं मं सकल विषहराय स्वाहा।।

નિયમિત રીતે પૂજા કરતી વખતે આ મંત્રનો અવશ્ય જાપ કરો. હનુમાનજીની પૂજા કરતા પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરો. એવું મનાય છે કે, આ મંત્રનો જાપ કરવાથી હનુમંત શીઘ્ર પ્રસન્ન થાય છે.

  1. श्री गुरु चरण सरोज रज,

निज मन मुकुर सुधार |

बरनौ रघुवर बिमल जसु,

जो दायक फल चारि |

बुद्धिहीन तनु जानि के,

सुमिरौ पवन कुमार |

बल बुद्धि विद्या देहु

मोहि हरहुं कलेश विकार ||

માન્યતા છે કે, જીવનમાં આવનાર  મુશ્કેલીને દૂર કરવા અને જીવનમાં રહેલા કષ્ટોથી મુક્તિ મેળવવા માટે સવાર-સાંજ આ મંત્રનો જાપ અવશ્ય કરો. હનુમાન ચાલીસાના દોહામાં સકળ દુ:ખ દૂર કર બલ,બુદ્ધિ અને વિદ્યા આપવાની આરાધના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget