શોધખોળ કરો

સનાતન બૉર્ડની રચના અને વક્ફ બૉર્ડના ખાત્માની માંગને લઇ મહાકુંભમાં 27 જાન્યુઆરીએ ભરાશે ધર્મ સંસદ

Maha Kumbh 2025: ધર્મ સંસદના આયોજન માટે વરિષ્ઠ સંતોની પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે

Maha Kumbh 2025: સંતોના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદે 27 જાન્યુઆરીએ પ્રયાગરાજ મહાકુંભ ખાતે ધર્મ સંસદનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ધર્મ સંસદ સેક્ટર ૧૭માં કથાવાચક દેવકીનંદન ઠાકુરના પંડાલમાં યોજાશે. આ ધર્મ સંસદમાં મુખ્યત્વે બે મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. પહેલો મુદ્દો દેશમાં સનાતન બૉર્ડની રચનાનો હશે અને બીજો મુદ્દો મુસ્લિમોના વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો હશે.

આ ધર્મ સંસદમાં બધા અખાડાઓના પીઠાધીશેશ્વર અને મહામંડલેશ્વર તેમજ વિવિધ સંપ્રદાયોના અન્ય અગ્રણી સંતો અને મહાત્માઓને આમંત્રિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં સંઘ કે રાજકારણ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ગોરક્ષ પીઠાધીશ્વર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખીને તેમને હાલમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ધર્મ સંસદને લઇને પાંચ સભ્યોની કમિટી ગઠીત કરવામાં આવી 
ધર્મ સંસદના આયોજન માટે વરિષ્ઠ સંતોની પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરી સાથે, આનંદ અખાડાના પીઠાધીશ્વર બાલકાનંદ ગિરી, જુના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્રાનંદ ગિરી, ઉદાસીન અખાડાના હરિ ચેતનાનંદ જી અને પ્રખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરી અને જુના અખાડાના વરિષ્ઠ મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્રાનંદ ગિરીના મતે, દેશમાં સનાતન બોર્ડની રચના અત્યંત જરૂરી બની ગઈ છે. સનાતન બોર્ડ જેટલું જરૂરી છે, તેટલું જ વક્ફ બોર્ડનું નાબૂદ કરવું પણ જરૂરી છે. વકફ બોર્ડ હવે જમીન કબજો બોર્ડ બની ગયું છે. સંતો એમ પણ કહે છે કે તેઓ આ શ્રદ્ધા મેળા દ્વારા મોદી અને યોગીની સરકારો પાસેથી આ બે માંગણીઓને દક્ષિણા તરીકે મૂકવા માંગે છે. તેમને આશા છે કે કેન્દ્રની મોદી સરકાર, જે અત્યાર સુધી સંતોના વિશ્વાસ પર ખરી ઉતરી છે, તે સંતોની આ માંગણી ચોક્કસપણે પૂર્ણ કરશે અને ખૂબ જ ટૂંક સમયમાં સનાતન બોર્ડની રચનાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો

'ત્રીજુ વિશ્વયુદ્ધ, મહામારી-વાવાઝોડું...', 2025 માટે ભવિષ્ય માલિકાની ડરાવણી આગાહી, બાબા વેન્ગા અને નાસ્ત્રેદમસથી પણ છે ખતરનાક

                                                                                                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget