શોધખોળ કરો

Holi 2022: હોલિકાના દિવસે જો આ ભૂલ કરશો તો ઘરમાં નહિ રહે બરકત, આર્થિક મુશ્કેલીમાં થશે વધારો

Holi 2022, holika dahan 2022: હોળી પર હોલિકા દહનનું વિશેષ મહત્વ છે. હોલિકા દહનમાં શુભ મૂહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને દહનના સમયે નવવિવાહિતાએ આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઇએ..

Holi 2022, holika dahan 2022: હોળી પર  હોલિકા દહનનું વિશેષ મહત્વ છે. હોલિકા દહનમાં શુભ મૂહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને દહનના સમયે નવવિવાહિતાએ આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઇએ..

હોળી ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને હોલિકા દહન સાંજે શુભ સમય અનુસાર તેનું ધ્યાન રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હિરણ્યકશિપુએ હોલિકાના ખોળામાં બેસીને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હોલિકાનું દહન થઇ ગયું હતું. તે દિવસે ફાલ્ગુન માસની પૂર્ણિમા હતી. ત્યારથી હોલિકા દહન કરવામાં આવે છે.

હોલિકા દહન દુષ્ટતા પર ભક્તિની અને સદભાવનાની  જીતના પ્રતીક તરીકે કરવામાં આવે છે. આ વખતે હોલિકા દહન 17મી માર્ચે અને હોળી 18મી માર્ચે ઉજવવામાં આવશે. હોલિકા દહન દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ દિવસને ભૂલીને પણ આ ગલતીઓ  ન કરો. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

હોલિકા દહન પર આ વાતોનું રાખો ધ્યાન

  • હોલિકા દહનની અગ્નિને સળગતા શરીરનું પ્રતીક મનાય છે. જેથી કોઇ પણ નવવિવાહિત યુવતીએ આ અગ્નિને ન જોવી જોઇએ. તેને અશુભ મનાય છે. તેનાથી વૈવાહિક જીવન મુશ્કેલી શરૂ થઇ શકે છે.
  • હોલિકા દહનના દિવસે કોઇ પણ વ્યક્તિને પૈસા ઉધાર ન આપવા જોઇએ, આવું કરવાથી ઘરમાં બરકત નથી રહેતી અને વ્યક્તિની આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે. આટલું જ નહીં આ દિવસે ઉધાર લેવાની પણ મનાઇ કરવામાં આવે છે.
  • માતાપિતાની જે એક જ સંતાન હોય તેને હોલિકા પ્રજ્જવલિત કરવાનું ટાળવું જોઇએ.જેને એક ભાઇ અને એક બહેન એમ હોય તેમને પણ હોળી પ્રજ્જવલિત કરવાની મનાઇ કરવામાં આવે છે.
  • હોલિકા દહન માટે પીપળો, વડલો અને આંબાના લાકડાનો ઉપયોગ કરવો વર્જિત છે. આ કાષ્ટ દૈવીય અને પૂજનીય છે. તેમજ આ ઋતુમાં નવી કૂપળો આ વૃક્ષ પર આવે છે. જેથી પણ તેને પ્રગટાવવાની મનાઇ છે. હોલિકા દહન માટે છાણા કે ગૂલરના વૃક્ષોના કાષ્ટનો ઉપયોગ કરી શકાય છે.
  • આજના દિવસે માતાના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ અવશ્ય લો. આવું કરવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને તેની કૃપા બની રહી છે. આજના દિવસ ભૂલેચૂકે પણ મહિલાઓનું અપમાન ન કરવું જોઇએ.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget