શોધખોળ કરો

Chaitra Navratri 2021: ક્યારે છે ચૈત્ર નવરાત્રી, જાણો ઘટ સ્થાપનનું શું છે શુભ મુહુર્ત, કેવી રીતે કરશો કળશ સ્થાપન

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઇ રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. આ નવરાત્રિમાં સાધનાનું વિશેષ મહત્વ છે. તો ચૈત્ર નવરાત્રિમાં કેવી રીતે કરશો ઘટ સ્થાપન અને શુભ મુહુર્ત શું છે જાણીએ

Chaitra Navratri 2021:  આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થઇ રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.

આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે 13 એપ્રિલે ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. . હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે, ચૈત્ર નવરાત્રિમાં જો કોઇ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના સ્વરૂપોનું પૂજન કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે.

વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી છે. ચૈત્ર નવરાત્રિમાં માં દુર્ગાના નવસ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રીનું સ્થાપન પૂજન અર્ચન અને સાધન, આરાધના સાથે ઉપવાસ કરવામાં આવે છે.

નવ દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની સ્થાપના અને પૂજન અર્ચન કરીને નવેય દિવસ માતાજીને જુદા જુદા નૈવેદ્ય ધરાવાય છે. શાસ્ત્ર અનુસાર નવરાત્રી પહેલો દિવસ ખૂબ મહત્વનો છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે એટલે કે કળશ સ્થાપન કરવામાં આવે છે

 કેવી રીતે કરશો કળશ સ્થાપન

કળશ સ્થાપના માટે સવારે સૌથી પહેલા વહેલું ઉઠીને સ્નાન આદિ નિત્યક્રમ પતાવીને શુદ્ધ કપડા ધારણ કરીને પૂજા વિધિ શરૂ કરો. પૂજાના સ્થાને લાલ કે સફેદ વસ્ત્ર બિછાવો. વસ્ત્ર પર થોડા ચોખા મૂકો. કળશમાં શુદ્ધ જળ ભરી લો. તેમાં અક્ષત કુમકુમ સિક્કો નાખીને કળશનું પૂજન કરો અને તેની સ્થાપના કરો

કળશ સ્થાપનનાનું શુભ મૂહુર્ત

  • 12 એપ્રિલ સવારે 8 વાગ્યે, પ્રતિપદા તિથિનો પ્રારંભ
  • પ્રતિપદા તિથિ સમાપ્ત, 13 એપ્રિલ સવારે 10અને 16 મિનિટે
  • કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત 13 એપ્રિલ સવારે 5.58થી 10.14 સુધી
  • કુલ અવધિ 4કલાક અને 16 મિનિટ

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
DigiLocker:  તમારા ફોનમાં ઈન્સ્ટોલ ડિજીલોકર એપ ફેક તો નથી ને? સરકારે જાહેર કરી એડવાઈઝરી
DigiLocker: તમારા ફોનમાં ઈન્સ્ટોલ ડિજીલોકર એપ ફેક તો નથી ને? સરકારે જાહેર કરી એડવાઈઝરી
RBI ઘટાડી શકે છે Repo Rate, શું ઘટી જશે તમારા લોનની EMI! આ સપ્તાહમાં મોટી જાહેરાત
RBI ઘટાડી શકે છે Repo Rate, શું ઘટી જશે તમારા લોનની EMI! આ સપ્તાહમાં મોટી જાહેરાત
Virat Kohli: શું ટેસ્ટ ક્રિકેટમાં કરશે વાપસી? રાંચીમાં સદી ફટકાર્યા બાદ કોહલીએ આપ્યો જવાબ
Virat Kohli: શું ટેસ્ટ ક્રિકેટમાં કરશે વાપસી? રાંચીમાં સદી ફટકાર્યા બાદ કોહલીએ આપ્યો જવાબ
IND vs SA 1st ODI: રાંચીમાં રનોનું ઘોડાપૂર! 681 રનનો રોમાંચ અને વિરાટની સદી બાદ કુલદીપનો જાદુ; ભારતે 17 રને મેળવી શાનદાર જીત
IND vs SA 1st ODI: રાંચીમાં રનોનું ઘોડાપૂર! 681 રનનો રોમાંચ અને વિરાટની સદી બાદ કુલદીપનો જાદુ; ભારતે 17 રને મેળવી શાનદાર જીત
Embed widget