શોધખોળ કરો

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે.

Allu Arjun Gets Bail: પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. 

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં નામપલ્લી કોર્ટે શુક્રવારે પોતાના આદેશ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા અને ધરપકડના બીજા દિવસે સવારે તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે આ કેસમાં નિયમિત જામીન પણ આપ્યા છે.

 આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉ, ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ પ્રીમિયર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન અહીં પહોંચતા જ ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે હૈદરાબાદ પોલીસે ફરિયાદ નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે તેની ધરપકડ બાદ પણ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આખી રાત જેલમાં રહ્યા બાદ બીજા દિવસે અલ્લુ અર્જુનને મુક્ત કરવામાં આવ્યો હતો. 

વાસ્તવમાં, અલ્લુ અર્જુનની પોલીસે 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરી હતી. આ પછી અલ્લુ અર્જુનના વકીલોએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. કોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી બીજા દિવસે અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે આ કેસમાં જામીન (નિયમિત) મંજૂર કર્યા છે. જેના બદલામાં અલ્લુ અર્જુને 50,000 રૂપિયાના 2 સિક્યોરિટી બોન્ડ આપવા પડશે. જોકે, આ મામલો હજુ પૂરો થયો નથી. આ મામલે હાઈકોર્ટમાં 21 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.

આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલા આ અકસ્માતને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું હતું. ઘણા લોકો આના સમર્થનમાં સામે આવ્યા અને ઘણા લોકો અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ સામે આવ્યા. તેલંગાણા વિધાનસભા સત્રની કાર્યવાહી દરમિયાન પણ આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ ઘટના બાદ કેટલાક લોકોએ અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો.

ડિલીવરીના 16 મહિના બાદ ફરી પ્રેગનન્ટ થઇ આ હૉટ એક્ટ્રેસ, નવા વર્ષમાં બતાવી 'ખાસ' ઝલક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget