શોધખોળ કરો

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે.

Allu Arjun Gets Bail: પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. 

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં નામપલ્લી કોર્ટે શુક્રવારે પોતાના આદેશ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા અને ધરપકડના બીજા દિવસે સવારે તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે આ કેસમાં નિયમિત જામીન પણ આપ્યા છે.

 આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉ, ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ પ્રીમિયર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન અહીં પહોંચતા જ ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે હૈદરાબાદ પોલીસે ફરિયાદ નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે તેની ધરપકડ બાદ પણ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આખી રાત જેલમાં રહ્યા બાદ બીજા દિવસે અલ્લુ અર્જુનને મુક્ત કરવામાં આવ્યો હતો. 

વાસ્તવમાં, અલ્લુ અર્જુનની પોલીસે 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરી હતી. આ પછી અલ્લુ અર્જુનના વકીલોએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. કોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી બીજા દિવસે અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે આ કેસમાં જામીન (નિયમિત) મંજૂર કર્યા છે. જેના બદલામાં અલ્લુ અર્જુને 50,000 રૂપિયાના 2 સિક્યોરિટી બોન્ડ આપવા પડશે. જોકે, આ મામલો હજુ પૂરો થયો નથી. આ મામલે હાઈકોર્ટમાં 21 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.

આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલા આ અકસ્માતને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું હતું. ઘણા લોકો આના સમર્થનમાં સામે આવ્યા અને ઘણા લોકો અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ સામે આવ્યા. તેલંગાણા વિધાનસભા સત્રની કાર્યવાહી દરમિયાન પણ આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ ઘટના બાદ કેટલાક લોકોએ અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો.

ડિલીવરીના 16 મહિના બાદ ફરી પ્રેગનન્ટ થઇ આ હૉટ એક્ટ્રેસ, નવા વર્ષમાં બતાવી 'ખાસ' ઝલક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક

વિડિઓઝ

PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક, સૂર્યકિરણની ટીમનો એર શૉ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
Embed widget