શોધખોળ કરો

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે.

Allu Arjun Gets Bail: પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે. 

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં નામપલ્લી કોર્ટે શુક્રવારે પોતાના આદેશ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા અને ધરપકડના બીજા દિવસે સવારે તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે આ કેસમાં નિયમિત જામીન પણ આપ્યા છે.

 આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉ, ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ પ્રીમિયર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન અહીં પહોંચતા જ ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે હૈદરાબાદ પોલીસે ફરિયાદ નોંધીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે તેની ધરપકડ બાદ પણ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આખી રાત જેલમાં રહ્યા બાદ બીજા દિવસે અલ્લુ અર્જુનને મુક્ત કરવામાં આવ્યો હતો. 

વાસ્તવમાં, અલ્લુ અર્જુનની પોલીસે 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરી હતી. આ પછી અલ્લુ અર્જુનના વકીલોએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. કોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી બીજા દિવસે અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે નામપલ્લી કોર્ટે આ કેસમાં જામીન (નિયમિત) મંજૂર કર્યા છે. જેના બદલામાં અલ્લુ અર્જુને 50,000 રૂપિયાના 2 સિક્યોરિટી બોન્ડ આપવા પડશે. જોકે, આ મામલો હજુ પૂરો થયો નથી. આ મામલે હાઈકોર્ટમાં 21 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.

આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલા આ અકસ્માતને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું હતું. ઘણા લોકો આના સમર્થનમાં સામે આવ્યા અને ઘણા લોકો અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ સામે આવ્યા. તેલંગાણા વિધાનસભા સત્રની કાર્યવાહી દરમિયાન પણ આ મુદ્દાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ ઘટના બાદ કેટલાક લોકોએ અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો.

ડિલીવરીના 16 મહિના બાદ ફરી પ્રેગનન્ટ થઇ આ હૉટ એક્ટ્રેસ, નવા વર્ષમાં બતાવી 'ખાસ' ઝલક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
IND vs NZ:
IND vs NZ: "આ કાયદો-વ્યવસ્થાની નહીં, બુમરાહની સમસ્યા છે!"- ટીમ ઈન્ડિયાની જીત પર UP પોલીસના રિપ્લાયે જીત્યું ફેન્સનું દિલ
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
Embed widget