શોધખોળ કરો

ગોળના આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન, જીવનની તમામ મુશ્કેલીઓ થઈ જશે છૂમંતર

Gur Ke Upay: આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવાયા છે. ગોળનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે.

Gur Ke Upay: ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવાયા છે. હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગે ગોળ-ધાણા ખાવાનો મહિમા છે. ગોળનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. ગોળમાં ઘણા પોષકતત્વો પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોળ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. ગોળને સૂર્યનો કારક પણ માનવામાં આવે છે. ગોળના કેટલાક ઉપાયોથી પરેશાની ઘટાડી પણ શકાય છે.

ગોળના ઉપાય

સૂર્ય મજબૂત કરવાઃ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ગોળ ખાઈને કાર્યની શરૂઆત કરવી જોઈએ. આમ કરવાથી કાર્યમાં અડચણ આવવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

સૂર્ય દોષઃ કુંડળીમાં સૂર્ય દોષ દૂર કરવા માટે પાણીમાં ગાળનો ટુકડો નાંખીને વહાવવાથી સૂર્ય દોષ દૂર થાય છે. તેની સાથે જ 800 ગ્રામ તથા 800 ગ્રામ ગોળ રવિવારથી સળંગ આઠ દિવસ સુધી મંદિરમાં દાન કરવાથી સૂર્ય સંબંધિત દોષ દૂર થાય છે.

અટકેલા કાર્યો માટેઃ જો લાંબા સમયથી તમારા કાર્યો અટકેલા હોયતો તેને શક્ય તેટલા વહેલા પૂરા કરવા માટે દેશી ગોળ ઘરમાં રાથો અને સમયાંતરે તેનું થોડું સેવન કરતાં રહો. આમ કરવાથી સૂર્ય સંબંધિત શુભ મળવા લાગશે.

નવી નોકરી મેળવવા માટેઃ ઈન્ટરવ્યૂમાં જતી વખતે કે નોકરીની શોધ માટે ઘરની બહાર નીકળતી વખતે રસ્તામાં કોઈ ગાયને લોટ અને ઘંઉ ખવરાવવામાં આવે તો સફળતા મળે છે.

બજરંગબલીની કૃપા મેળવવા માટેઃ જો તમારા પર બજરંગબલીની કૃપા બનેલી રહે તેમ ઈચ્છતા હોવ તો હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવો જોઈએ. આમ કરવાાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહે છે.

આ પણ વાંચોઃ ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરના વેચાણમાં કેટલા ટકાનો થયો ઘટાડો ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?
Sabar Dairy Protest: સાબર ડેરીમાં ઘર્ષણ મુદ્દે પોલીસ કાર્યવાહી, અત્યાર સુધીમાં 47 આરોપીઓની અટકાયત
Gopal Italia: મે કહ્યું જ નહતું કે હું રાજીનામું આપીશ: રાજીનામાના ડ્રામા પર ઈટાલિયાની પ્રતિક્રિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 2 બાળકો સહિત 8ના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 2 બાળકો સહિત 8ના મોત
ગજકેસરી યોગ 2025: આ રાશિઓને મળશે પૈસા, નોકરી અને સન્માન! શું તમારી રાશિ છે સામેલ?
ગજકેસરી યોગ 2025: આ રાશિઓને મળશે પૈસા, નોકરી અને સન્માન! શું તમારી રાશિ છે સામેલ?
સ્પામ મેસેજથી રાહત: હવે તાત્કાલિક થશે અસલી અને ફર્જી SMSની ઓળખ, સરકારે કરી આ તૈયારી 
સ્પામ મેસેજથી રાહત: હવે તાત્કાલિક થશે અસલી અને ફર્જી SMSની ઓળખ, સરકારે કરી આ તૈયારી 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.