શોધખોળ કરો

Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ફૂડને રૂટીનમાં કરો સામેલ, ફિટ અને રહેશો એનર્જેટિક

Navratri 2025:જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી રહ્યાં છો તો આ ડાયટ પ્લાનને અનુસરવાથી આપને વીકનેસ નહીં આવે અને નવરાત્રીના દિવસો આરામથી પસાર થઇ જશે

Navratri 2025:શારદીય નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રસંગે ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શુભ અવસર પર ઉપવાસ કરી રહ્યાં છો, તો આ સમય દરમિયાન આપને આપની ડાયટ પર વિશેષ ધ્યાન આપવું પડશે.  નવ દિવસ આપને  આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમને નબળાઈનો અનુભવ ન થાય. ખાસ કરીને આ સમય દરમિયાન ઉપવાસ કરનારાઓએ હેલ્ધી ડાયટ પસંદ કરવી જોઈએ, જેથી તમને ઉર્જાવાન રાખવાની સાથે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરી શકાય. આવો જાણીએ નવરાત્રિમાં શું ખાવું?

નવરાત્રીમાં ઉપવાસમાં લો આ એનર્જિક ફૂડ

યોગ્ય લોટ પસંદ કરો

ઉપવાસ દરમિયાન ઘઉં ખાવાનું ટાળવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો લોટ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવે છે. જો તમે કંઈક હેલ્ધી ખાવા ઈચ્છતા હોવ તો આ સમય દરમિયાન  રાજગરાના લોટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને  ઉર્જા મળશે.

ફળનું સેવન અનિવાર્ય છે

વ્રત દરમિયાન લગભગ તમામ પ્રકારના ફળોનું સેવન કરી શકાય છે. જો તમે તમારી જાતને ઉર્જાવાન રાખવા માંગતા હોવ તો આ સમય દરમિયાન સફરજન, કેળા, સંતરા જેવા ફળો ખાઓ. આ સાથે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ગાજર, કાકડી જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.

ડ્રાયફ્રૂટસ ખાઓ

શરીરને ઉર્જાવાન રાખવા માટે ડ્રાય ફ્રુટ્સ ખાઓ. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી નબળાઈનો અનુભવ થતો નથી. આ દરમિયાન, તમે તમારા આહારમાં કિસમિસ, કાજુ, પિસ્તા અને બદામ જેવા સૂકા ફળોને સ્મૂધી અને શેકમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

ડેરી ઉત્પાદનો જરૂરી છે

ઉપવાસ દરમિયાન ડેરી પ્રોડક્ટનો પણ  ઉપયોગ કરો.  ખાસ કરીને તમે તમારા આહારમાં દૂધ, દહીં અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આના કારણે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમી નહીં રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget