શોધખોળ કરો

કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય-સમય પર, જ્યારે જરૂર પડે છે, ત્યારે દરેક દેવી-દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રગટ થયા છે, પૃથ્વી પર જન્મ લે છે

Kalki Avatar: આજે પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો છે, વૈદિક મંત્રોચ્ચર અને ધાર્મિક વિધિ વિધાન સાથે આજે આચાર્ય પ્રમોદ કૃષ્ણના કલ્કિ ધામનો શિલાન્યાસ થયો છે. પરંતુ શું તમને ખબર છે આ કલ્કિ ધામ શું છે, ભગવાન કલ્કિ કોણ છે. અહીં અમે આ આર્ટિકલમાં તમને આના વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય-સમય પર, જ્યારે જરૂર પડે છે, ત્યારે દરેક દેવી-દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રગટ થયા છે, પૃથ્વી પર જન્મ લે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા હતા. આમાંથી એક અવતાર કલ્કિના રૂપમાં થવાનો બાકી છે. શાસ્ત્રો અનુસાર, અધર્મ તેની ટોચ પર છે અને ભગવાન વિષ્ણુ ધર્મની પુનઃસ્થાપના માટે કલ્કિ અવતારમાં પૃથ્વી પર દેખાશે, અવતરશે. ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર અને તેની 10 મહત્વપૂર્ણ વાતો વિશે... 


કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

કલ્કિ અવતાર સાથે જોડાયેલી આ ખાસ 10 વાતો -

1. ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારનું વર્ણન મત્સ્ય પુરાણમાં જોવા મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર કળિયુગના અંતિમ તબક્કામાં થશે. આ અવતાર કળિયુગ અને સત્યયુગના સંગમ દરમિયાન થશે.

2. ધાર્મિક પુરાણોમાં એવી ભવિષ્યવાણી છે કે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિ દેવનો જન્મ સંભલ ગામમાં થશે. સંભલ ગામ ઓડિશા અને ઉત્તરપ્રદેશમાં પણ છે. સ્કંદ પુરાણના દસમા અધ્યાયમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે.

3. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે જે રાક્ષસોનો નાશ કરશે. તેના ઘોડાનું નામ દેવદત્ત હશે. તે આ જગતમાંથી પાપી લોકોનો નાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે.

4. તમને જણાવી દઈએ કે કલ્કિ નામનું એક પુરાણ પણ છે.

5. ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર 64 કલાઓથી સજ્જ હશે.

6. વિષ્ણુયાશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારનો જન્મ થશે.

7. ધાર્મિક ગ્રંથ અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કિ અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં કલ્કિદેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે.

8. કલ્કિ પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર લઈને સફેદ ઘોડા પર સવાર કલ્કિદેવ પાપી લોકોનો નાશ કરશે અને સનાતન રાજ્યની સ્થાપના કરશે.

9. આ સમયે કલ્કિ દેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા હતા. જ્યાં કલ્કિ અવતારની આરતી કરવામાં આવે છે, ચાલીસા વાંચવામાં આવે છે અને ભજન પણ કરવામાં આવે છે.

10. ઘણા લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કિ અવતાર લીધો છે. તે યોગ્ય સમયે બધાની સામે હાજર થશે. જોકે, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જાણતું નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget