શોધખોળ કરો

કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય-સમય પર, જ્યારે જરૂર પડે છે, ત્યારે દરેક દેવી-દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રગટ થયા છે, પૃથ્વી પર જન્મ લે છે

Kalki Avatar: આજે પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો છે, વૈદિક મંત્રોચ્ચર અને ધાર્મિક વિધિ વિધાન સાથે આજે આચાર્ય પ્રમોદ કૃષ્ણના કલ્કિ ધામનો શિલાન્યાસ થયો છે. પરંતુ શું તમને ખબર છે આ કલ્કિ ધામ શું છે, ભગવાન કલ્કિ કોણ છે. અહીં અમે આ આર્ટિકલમાં તમને આના વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય-સમય પર, જ્યારે જરૂર પડે છે, ત્યારે દરેક દેવી-દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રગટ થયા છે, પૃથ્વી પર જન્મ લે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા હતા. આમાંથી એક અવતાર કલ્કિના રૂપમાં થવાનો બાકી છે. શાસ્ત્રો અનુસાર, અધર્મ તેની ટોચ પર છે અને ભગવાન વિષ્ણુ ધર્મની પુનઃસ્થાપના માટે કલ્કિ અવતારમાં પૃથ્વી પર દેખાશે, અવતરશે. ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર અને તેની 10 મહત્વપૂર્ણ વાતો વિશે... 


કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

કલ્કિ અવતાર સાથે જોડાયેલી આ ખાસ 10 વાતો -

1. ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારનું વર્ણન મત્સ્ય પુરાણમાં જોવા મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર કળિયુગના અંતિમ તબક્કામાં થશે. આ અવતાર કળિયુગ અને સત્યયુગના સંગમ દરમિયાન થશે.

2. ધાર્મિક પુરાણોમાં એવી ભવિષ્યવાણી છે કે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિ દેવનો જન્મ સંભલ ગામમાં થશે. સંભલ ગામ ઓડિશા અને ઉત્તરપ્રદેશમાં પણ છે. સ્કંદ પુરાણના દસમા અધ્યાયમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે.

3. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે જે રાક્ષસોનો નાશ કરશે. તેના ઘોડાનું નામ દેવદત્ત હશે. તે આ જગતમાંથી પાપી લોકોનો નાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે.

4. તમને જણાવી દઈએ કે કલ્કિ નામનું એક પુરાણ પણ છે.

5. ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર 64 કલાઓથી સજ્જ હશે.

6. વિષ્ણુયાશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારનો જન્મ થશે.

7. ધાર્મિક ગ્રંથ અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કિ અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં કલ્કિદેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે.

8. કલ્કિ પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર લઈને સફેદ ઘોડા પર સવાર કલ્કિદેવ પાપી લોકોનો નાશ કરશે અને સનાતન રાજ્યની સ્થાપના કરશે.

9. આ સમયે કલ્કિ દેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા હતા. જ્યાં કલ્કિ અવતારની આરતી કરવામાં આવે છે, ચાલીસા વાંચવામાં આવે છે અને ભજન પણ કરવામાં આવે છે.

10. ઘણા લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કિ અવતાર લીધો છે. તે યોગ્ય સમયે બધાની સામે હાજર થશે. જોકે, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જાણતું નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget