શોધખોળ કરો

કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય-સમય પર, જ્યારે જરૂર પડે છે, ત્યારે દરેક દેવી-દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રગટ થયા છે, પૃથ્વી પર જન્મ લે છે

Kalki Avatar: આજે પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો છે, વૈદિક મંત્રોચ્ચર અને ધાર્મિક વિધિ વિધાન સાથે આજે આચાર્ય પ્રમોદ કૃષ્ણના કલ્કિ ધામનો શિલાન્યાસ થયો છે. પરંતુ શું તમને ખબર છે આ કલ્કિ ધામ શું છે, ભગવાન કલ્કિ કોણ છે. અહીં અમે આ આર્ટિકલમાં તમને આના વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય-સમય પર, જ્યારે જરૂર પડે છે, ત્યારે દરેક દેવી-દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી પ્રગટ થયા છે, પૃથ્વી પર જન્મ લે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા હતા. આમાંથી એક અવતાર કલ્કિના રૂપમાં થવાનો બાકી છે. શાસ્ત્રો અનુસાર, અધર્મ તેની ટોચ પર છે અને ભગવાન વિષ્ણુ ધર્મની પુનઃસ્થાપના માટે કલ્કિ અવતારમાં પૃથ્વી પર દેખાશે, અવતરશે. ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર અને તેની 10 મહત્વપૂર્ણ વાતો વિશે... 


કોણ છે ભગવાન કલ્કિ, ક્યારે લેશે અવતાર ? શું આ અવતાર પછી ખતમ થઇ જશે કલિયુગ, જાણો રસપ્રદ વાતો.....

કલ્કિ અવતાર સાથે જોડાયેલી આ ખાસ 10 વાતો -

1. ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારનું વર્ણન મત્સ્ય પુરાણમાં જોવા મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર કળિયુગના અંતિમ તબક્કામાં થશે. આ અવતાર કળિયુગ અને સત્યયુગના સંગમ દરમિયાન થશે.

2. ધાર્મિક પુરાણોમાં એવી ભવિષ્યવાણી છે કે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિ દેવનો જન્મ સંભલ ગામમાં થશે. સંભલ ગામ ઓડિશા અને ઉત્તરપ્રદેશમાં પણ છે. સ્કંદ પુરાણના દસમા અધ્યાયમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે.

3. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે જે રાક્ષસોનો નાશ કરશે. તેના ઘોડાનું નામ દેવદત્ત હશે. તે આ જગતમાંથી પાપી લોકોનો નાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે.

4. તમને જણાવી દઈએ કે કલ્કિ નામનું એક પુરાણ પણ છે.

5. ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર 64 કલાઓથી સજ્જ હશે.

6. વિષ્ણુયાશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારનો જન્મ થશે.

7. ધાર્મિક ગ્રંથ અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કિ અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાં કલ્કિદેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે.

8. કલ્કિ પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર લઈને સફેદ ઘોડા પર સવાર કલ્કિદેવ પાપી લોકોનો નાશ કરશે અને સનાતન રાજ્યની સ્થાપના કરશે.

9. આ સમયે કલ્કિ દેવના મંદિરો પણ બનાવવામાં આવ્યા હતા. જ્યાં કલ્કિ અવતારની આરતી કરવામાં આવે છે, ચાલીસા વાંચવામાં આવે છે અને ભજન પણ કરવામાં આવે છે.

10. ઘણા લોકો માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કિ અવતાર લીધો છે. તે યોગ્ય સમયે બધાની સામે હાજર થશે. જોકે, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જાણતું નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget