શોધખોળ કરો

Kartik Purnima 2023: ક્યારે છે કાર્તિક પૂર્ણિમા ? જાણો તારીખ અને મહત્વ  

હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે છે. ચાલો જાણીએ કાર્તિક પૂર્ણિમાની  તારીખ વિશે. હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે.

Kartik Purnima 2023 Date: હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે છે. ચાલો જાણીએ કાર્તિક પૂર્ણિમાની  તારીખ વિશે. હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. વર્ષ 2023માં કારતક પૂર્ણિમાનો તહેવાર 27 નવેમ્બર 2023 સોમવારના રોજ ઉજવવામાં આવશે. કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવશે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

વર્ષ 2023માં કારતક પૂર્ણિમાની તારીખ 26 નવેમ્બર 2023 રવિવારના રોજ 3.52 મિનિટે હશે. 27મી નવેમ્બરે બપોરે 2:45 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ હોવાથી તે 27 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.  

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને દીવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ચંદ્રદેવની પૂજા કરવાથી ભક્તોની આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદી અથવા જળાશયમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી છે. 

પંચાંગ અનુસાર 26 નવેમ્બરે બપોરે 03.52 વાગ્યાથી કારતક પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે 27 નવેમ્બરે બપોરે 02:45 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિને ધ્યાનમાં રાખીને, કાર્તિક પૂર્ણિમા 27 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી, પૂર્ણિમાનું વ્રત કરવું, કાર્તિક ગંગામાં સ્નાન કરવું અને દાન કરવું શુભ રહેશે.

કારતક માસને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગ નિદ્રા પછી જાગે છે. આ ઉપરાંત આ મહિનામાં તુલસીજીના લગ્ન પણ છે. કારતક પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી શાશ્વત પુણ્ય મળે છે. તેમજ આ દિવસે ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget