શોધખોળ કરો

Kartik Purnima 2023: ક્યારે છે કાર્તિક પૂર્ણિમા ? જાણો તારીખ અને મહત્વ  

હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે છે. ચાલો જાણીએ કાર્તિક પૂર્ણિમાની  તારીખ વિશે. હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે.

Kartik Purnima 2023 Date: હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવામાં આવે છે. ચાલો જાણીએ કાર્તિક પૂર્ણિમાની  તારીખ વિશે. હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. વર્ષ 2023માં કારતક પૂર્ણિમાનો તહેવાર 27 નવેમ્બર 2023 સોમવારના રોજ ઉજવવામાં આવશે. કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવશે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

વર્ષ 2023માં કારતક પૂર્ણિમાની તારીખ 26 નવેમ્બર 2023 રવિવારના રોજ 3.52 મિનિટે હશે. 27મી નવેમ્બરે બપોરે 2:45 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ હોવાથી તે 27 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.  

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને દીવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ચંદ્રદેવની પૂજા કરવાથી ભક્તોની આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદી અથવા જળાશયમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી છે. 

પંચાંગ અનુસાર 26 નવેમ્બરે બપોરે 03.52 વાગ્યાથી કારતક પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે 27 નવેમ્બરે બપોરે 02:45 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિને ધ્યાનમાં રાખીને, કાર્તિક પૂર્ણિમા 27 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી, પૂર્ણિમાનું વ્રત કરવું, કાર્તિક ગંગામાં સ્નાન કરવું અને દાન કરવું શુભ રહેશે.

કારતક માસને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગ નિદ્રા પછી જાગે છે. આ ઉપરાંત આ મહિનામાં તુલસીજીના લગ્ન પણ છે. કારતક પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી શાશ્વત પુણ્ય મળે છે. તેમજ આ દિવસે ચંદ્ર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Digital Arrest: છ મહિના સુધી કેમેરા સામે રાખી બંધક! બેન્કોમાં ટ્રાન્સફર કરાવ્યા 32 કરોડ રૂપિયા
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
Embed widget