શોધખોળ કરો

ધંધામાં સફળતા માટે મંગળવારના દિવસે કરો લીંબુનો આ ઉપાય, જાણો અન્ય લાભ

મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં રામ ભક્ત હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમને આર્શીવાદ આપે છે. 

Mangalwar Upay:  મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, હનુમાનજીને સંકટમોચક  તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જે વ્યક્તિ પર તેઓ આશીર્વાદ વરસાવે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. મંગળવારનો દિવસ સનાતન ધર્મમાં રામ ભક્ત હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમને આર્શીવાદ આપે છે. 

લીંબુના આ ઉપાય મંગળવારે કરો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે લીંબુનો ખાસ ઉપાય પણ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો મંગળવારે એક લીંબુ અને ચાર લવિંગ લો. આ પછી, હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં તેમની સામે બેસો.  એક લીંબુ પર ચાર લવિંગ મૂકો અને હનુમાનજીને અર્પણ કરો.  ત્યારબાદ  ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  આમ કરવાથી રોજગારીની શક્યતાઓ ઊભી થાય છે. નોકરીના ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. 

ધંધાના સ્થળ પર લીંબુનો આ ઉપાય કરો 

જો ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તો લીંબુ અને લીલા મરચા લઈને મંગળવારે તમારા ધંધા કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવી દો. દર મંગળવારે આ ઉપાય કરવો જોઈએ.  આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે.  દર મંગળવારના દિવસે તમે આમ કરી શકો છો.  

જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા સંબંધોમાં વારંવાર તિરાડ પડી રહી હોય તો મંગળવારે એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર 7 વાર ફેરવો. ત્યારબાદ લીંબુના બે ટુકડા કરો, કોઈપણ ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. ધ્યાન રાખો કે આ કરતી વખતે પાછળ વળીને ન જોવું જોઈએ. સીધા ઘર તરફ ચાલવું જોઈએ. 

મંગળવાર અને શનિવારે હનુમાનજીને ઘી સાથે સિંદૂર ચઢાવવાથી તમને ભગવાન શ્રી રામની કૃપા મળે છે અને તમારા ખરાબ કાર્યો દૂર થાય છે. મંગળવારે વ્રત રાખી સિંદૂરથી હનુમાનજીની પૂજા કરવાથી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગલ દોષ શાંત થાય છે. કહેવાય છે કે સિંદૂરની સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું જોઈએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget