શોધખોળ કરો

મહાશિવરાત્રિએ જ ખુલ્લે છે આ શિવાલય, મનોકામના પુરી થતાં કરવું પડે છે આ કામ, જાણો મંદિરની રોચક વાતો

દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો  શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂર સુધી  ભક્તોની લાઈન લાગી છે. ચાલો આ મંદિર વિશેની અન્ય રોચક વાતો જાણીએ .

દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો  શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂર સુધી  ભક્તોની લાઈન લાગી છે. ચાલો આ મંદિર વિશેની અન્ય રોચક વાતો જાણીએ .

દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગી છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું મંદિર પણ છે, જે મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

માત્ર મહાશિવરાત્રિમાં ખુલ્લે છે મંદિર

સોમેશ્વર મહાદેવ મંદિરની ખાસ વાત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે. મંદિરના દ્વાર સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે જ ખોલવામાં આવે છે. વહીવટી અને પુરાતત્વ વિભાગની હાજરીમાં મંદિરને સૂર્યાસ્ત પછી ખોલવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે.

સર્વ લોકોની મનોકામનાને કરે છે પરિપૂર્ણ

બંધ મંદિરના દિદાર  માટે પણ ભક્તો અહીં પહોંચે છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આવતા-જતા રહે છે. મંદિરનો દરવાજો બંધ રહે છે. તેમ છતાં આ સ્થાનનું એટલું મહત્વ છે કે, ભક્તો દ્વારની બહારથી બાબા સોમેશ્વરની પૂજા કરે છે અને મન્નત માંગે છે. વ્રત કરતી વખતે, આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર કલાવા એટલે કે નાડાછડી બાંધે છે. બાદ  મન્નત પૂર્ણ થયા પછી તેને ખોલવા માટે આવવું પડે છે.

શ્રાવણ માસમાં આ રીતે થાય છે દર્શન

મંદિર વિશે એક વાત પ્રચલિત છે કે, જ્યારે અહીંના શિવલિંગ પર સૂર્યના કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ  ચમકી ઉઠે છે. સાથે જ શ્રાવણ માસમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. શિવલિંગના જલાભિષેક માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.  ભગવાન શિવના  દૂરથી દર્શન થાય છે અને અને પાઇપ દ્વારા શિવલિંગને જળ  અને દૂધનો અભિષેક કરાય  છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget