શોધખોળ કરો

આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?

શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે

Vitamin Supplement Cause Cancer : શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ અંગે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.

અભ્યાસ મુજબ, ડાઇટ્રી સપ્લીમેન્ટમાં નિકોટીનામાઇડ રાઇબોસાઇડ નામનું એક ડાઇટ્રી સપ્લીમેન્ટ છે જે કેન્સરનું જોખમ વધારે છે. નિકોટીનામાઇટ રાઇબોસાઇડ (NR) એ વિટામિન B3 નું એક સ્વરૂપ છે. અમેરિકાની મિઝોરી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ સપ્લીમેન્ટ સામે ચેતવણી આપવામાં આવી છે.

વિટામિન સપ્લિમેન્ટ્સ કેમ ખતરનાક છે?

સંશોધકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડનું હાઇ લેવલથી ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરનું જોખમ વધારે છે. આનાથી મગજનું કેન્સર મેટાસ્ટયેડ પણ થઈ શકે છે. મિસોરી યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલિનાએ જણાવ્યું હતું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ એક એવું સપ્લીમેન્ટ છે જે સેલ્યુલર એનર્જીના સ્તરમાં વધારો કરે છે.

કેન્સર કોષો આ ઉર્જા સ્તરનો ઉપયોગ તેમના ખોરાક અને પીણા માટે કરે છે. આ કેન્સરના કોષોના ચયાપચયને વેગ આપે છે અને તેમના વિકાસનું કારણ બને છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે NRનો ઉપયોગ કેન્સર ઉપચારની નકારાત્મક અસરો ઘટાડવા માટે થાય છે. તેથી આ અભ્યાસ વધુ મહત્વપૂર્ણ બને છે.

વિટામિન સપ્લિમેન્ટ્સ કેન્સરના કોષોને વધારે છે

એલીનાના પિતાનું કેન્સરને કારણે અવસાન થયું. આ જ કારણે તેમણે આ પ્રકારના સંશોધનમાં ખાસ રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો વિટામિન સપ્લિમેન્ટ્સ લે છે, તેઓ વિચારે છે કે તે શરીરને મજબૂત બનાવે છે, પરંતુ વિટામિન સપ્લિમેન્ટ્સ લીધા પછી તે શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે.

શું કરવું જોઈએ?

મુખ્ય સંશોધક એલિનાએ જણાવ્યું હતું કે આ વિષય પર જાગૃતિનો અભાવ છે, તેથી લોકો કોઈ કારણ અને માહિતી વિના વિટામિન ટેબલેટ્સ લઈ રહ્યા છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે એકવાર કેન્સર મગજમાં ફેલાઈ જાય પછી, તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. સંશોધન સમજાવે છે કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ કેવી રીતે કાર્ય કરે છે. તે કેવી રીતે ફેલાય છે? જેથી તેની આડઅસરો ટાળી શકાય.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ વધી રહ્યા છે ફેફસાના કેન્સરના કેસ? જાણો આવું થવા પાછળના કારણો શું છે...

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget