શોધખોળ કરો

આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?

શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે

Vitamin Supplement Cause Cancer : શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ અંગે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.

અભ્યાસ મુજબ, ડાઇટ્રી સપ્લીમેન્ટમાં નિકોટીનામાઇડ રાઇબોસાઇડ નામનું એક ડાઇટ્રી સપ્લીમેન્ટ છે જે કેન્સરનું જોખમ વધારે છે. નિકોટીનામાઇટ રાઇબોસાઇડ (NR) એ વિટામિન B3 નું એક સ્વરૂપ છે. અમેરિકાની મિઝોરી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ સપ્લીમેન્ટ સામે ચેતવણી આપવામાં આવી છે.

વિટામિન સપ્લિમેન્ટ્સ કેમ ખતરનાક છે?

સંશોધકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડનું હાઇ લેવલથી ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરનું જોખમ વધારે છે. આનાથી મગજનું કેન્સર મેટાસ્ટયેડ પણ થઈ શકે છે. મિસોરી યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલિનાએ જણાવ્યું હતું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ એક એવું સપ્લીમેન્ટ છે જે સેલ્યુલર એનર્જીના સ્તરમાં વધારો કરે છે.

કેન્સર કોષો આ ઉર્જા સ્તરનો ઉપયોગ તેમના ખોરાક અને પીણા માટે કરે છે. આ કેન્સરના કોષોના ચયાપચયને વેગ આપે છે અને તેમના વિકાસનું કારણ બને છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે NRનો ઉપયોગ કેન્સર ઉપચારની નકારાત્મક અસરો ઘટાડવા માટે થાય છે. તેથી આ અભ્યાસ વધુ મહત્વપૂર્ણ બને છે.

વિટામિન સપ્લિમેન્ટ્સ કેન્સરના કોષોને વધારે છે

એલીનાના પિતાનું કેન્સરને કારણે અવસાન થયું. આ જ કારણે તેમણે આ પ્રકારના સંશોધનમાં ખાસ રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો વિટામિન સપ્લિમેન્ટ્સ લે છે, તેઓ વિચારે છે કે તે શરીરને મજબૂત બનાવે છે, પરંતુ વિટામિન સપ્લિમેન્ટ્સ લીધા પછી તે શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે.

શું કરવું જોઈએ?

મુખ્ય સંશોધક એલિનાએ જણાવ્યું હતું કે આ વિષય પર જાગૃતિનો અભાવ છે, તેથી લોકો કોઈ કારણ અને માહિતી વિના વિટામિન ટેબલેટ્સ લઈ રહ્યા છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે એકવાર કેન્સર મગજમાં ફેલાઈ જાય પછી, તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. સંશોધન સમજાવે છે કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ કેવી રીતે કાર્ય કરે છે. તે કેવી રીતે ફેલાય છે? જેથી તેની આડઅસરો ટાળી શકાય.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ વધી રહ્યા છે ફેફસાના કેન્સરના કેસ? જાણો આવું થવા પાછળના કારણો શું છે...

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
હૃદય રોગના પ્રારંભિક સંકેતો: 30 વર્ષના યુવાનોની નસો થઈ રહી છે કડક, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઇગ્નોર
હૃદય રોગના પ્રારંભિક સંકેતો: 30 વર્ષના યુવાનોની નસો થઈ રહી છે કડક, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઇગ્નોર
દ્રાક્ષ પર જોવા મળતો સફેદ પાવડર શું છે? પાણીમાં સાફ કર્યા વગર ખાવાથી પડી શકો છો બીમાર 
દ્રાક્ષ પર જોવા મળતો સફેદ પાવડર શું છે? પાણીમાં સાફ કર્યા વગર ખાવાથી પડી શકો છો બીમાર 
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો

વિડિઓઝ

UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
Gandhinagar News: ગુજરાતમાં UCC લાગુ થવાને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રીને સોંપાયો રિપોર્ટ
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
Embed widget