શોધખોળ કરો

આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?

શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે

Vitamin Supplement Cause Cancer : શું તમે જાણો છો કે આ વ્યસ્ત જીવનમાં તમે તમારા શરીરને તાજગી આપવા માટે જે વિટામિન સપ્લિમેન્ટ્સ અથવા ડાઇટ્રી સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો. તેનાથી કેન્સર થઈ શકે છે. એક નવા સંશોધનમાં આ અંગે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.

અભ્યાસ મુજબ, ડાઇટ્રી સપ્લીમેન્ટમાં નિકોટીનામાઇડ રાઇબોસાઇડ નામનું એક ડાઇટ્રી સપ્લીમેન્ટ છે જે કેન્સરનું જોખમ વધારે છે. નિકોટીનામાઇટ રાઇબોસાઇડ (NR) એ વિટામિન B3 નું એક સ્વરૂપ છે. અમેરિકાની મિઝોરી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ સપ્લીમેન્ટ સામે ચેતવણી આપવામાં આવી છે.

વિટામિન સપ્લિમેન્ટ્સ કેમ ખતરનાક છે?

સંશોધકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડનું હાઇ લેવલથી ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરનું જોખમ વધારે છે. આનાથી મગજનું કેન્સર મેટાસ્ટયેડ પણ થઈ શકે છે. મિસોરી યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલિનાએ જણાવ્યું હતું કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ એક એવું સપ્લીમેન્ટ છે જે સેલ્યુલર એનર્જીના સ્તરમાં વધારો કરે છે.

કેન્સર કોષો આ ઉર્જા સ્તરનો ઉપયોગ તેમના ખોરાક અને પીણા માટે કરે છે. આ કેન્સરના કોષોના ચયાપચયને વેગ આપે છે અને તેમના વિકાસનું કારણ બને છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે NRનો ઉપયોગ કેન્સર ઉપચારની નકારાત્મક અસરો ઘટાડવા માટે થાય છે. તેથી આ અભ્યાસ વધુ મહત્વપૂર્ણ બને છે.

વિટામિન સપ્લિમેન્ટ્સ કેન્સરના કોષોને વધારે છે

એલીનાના પિતાનું કેન્સરને કારણે અવસાન થયું. આ જ કારણે તેમણે આ પ્રકારના સંશોધનમાં ખાસ રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો વિટામિન સપ્લિમેન્ટ્સ લે છે, તેઓ વિચારે છે કે તે શરીરને મજબૂત બનાવે છે, પરંતુ વિટામિન સપ્લિમેન્ટ્સ લીધા પછી તે શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે.

શું કરવું જોઈએ?

મુખ્ય સંશોધક એલિનાએ જણાવ્યું હતું કે આ વિષય પર જાગૃતિનો અભાવ છે, તેથી લોકો કોઈ કારણ અને માહિતી વિના વિટામિન ટેબલેટ્સ લઈ રહ્યા છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે એકવાર કેન્સર મગજમાં ફેલાઈ જાય પછી, તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. સંશોધન સમજાવે છે કે નિકોટીનામાઇન રાઇબોસાઇડ કેવી રીતે કાર્ય કરે છે. તે કેવી રીતે ફેલાય છે? જેથી તેની આડઅસરો ટાળી શકાય.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ વધી રહ્યા છે ફેફસાના કેન્સરના કેસ? જાણો આવું થવા પાછળના કારણો શું છે...

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોતNavsari: મનપાના કર્મીઓ ઢોર છોડવા જતા થયો ભારે હોબાળો, ગ્રામજનોએ કર્યો ભારે વિરોધ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા
Punjab: શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત, ટેન્ટ પણ તોડી પડાયા
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
Embed widget