શોધખોળ કરો

Mangalvar Upay: મંગળવારે આ શુભ મુહૂર્તમાં કરો હનુમાનજીની પૂજા, થશે કૃપા, થશે વિશેષ લાભ

Hanumaji Puja: મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Mangalvar Upay:  મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે. જે લોકોનો મંગળ નબળો છે તેઓ આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને તેને બળવાન બનાવી શકે છે.

મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો કેટલાક સુંદરકાંડનો પાઠ કરે છે. માન્યતાઓ અનુસાર જો આ પૂજા યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કરવામાં આવે તો તે વધુ ફળદાયી બને છે.

મંગળવારે બજરંગ બલીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે વ્રત કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. શનિની સાડાસાતી અને શનિ દશાને દૂર કરવી પણ ખૂબ જ ફાયદાકારક છે.

મંગળવારે વ્રત રાખવાથી માન, શક્તિ, હિંમત અને મહેનત પણ વધે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો યોગ્ય સમય કયો છે.

મંગળવારે પૂજા કરવાનો યોગ્ય સમય

મંગળવારે સવારે અને સાંજે હનુમાનજીની પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે તમે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરી શકો છો.  પૂજાનો શુભ સમય આખા દિવસમાં સૂર્યાસ્ત પછી જ છે.

હનુમાનજીની પૂજા પદ્ધતિ

મંગળવારે હનુમાનજીની યોગ્ય રીતથી પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીની પૂજા જેટલી સરળ છે એટલી જ મુશ્કેલ પણ છે. મંગળવારે સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી લાલ રંગના કપડાં પહેરો. પ્રયાસ કરો કે તમે આ દિવસે જે કપડાં પહેરો છો તે ટાંકાવાળા ન હોય.

મંગળવારે તમે ઘર કે મંદિરમાં ક્યાંય પણ પૂજા કરી શકો છો. ઘરમાં પૂજા કરવા માટે ઈશાન ખૂણાને સાફ કરીને અહીં એક ચોકી બનાવી તેના પર લાલ કપડું પાથરવું. આ પછી તેના પર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. તેમજ ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ રાખવાનું ભૂલશો નહીં.

આ પછી બજરંગ બલીની સામે ઘીનો દીવો પ્રગટાવો. દીવા, ધૂપ પ્રગટાવીને સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીના મંત્રોનો જાપ કરો. ત્યારબાદ લાલ ફૂલ, લાલ સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ધારણા કે માન્યતાની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget