શોધખોળ કરો

Mrityu Panchak 2024: વર્ષ 2024નું પ્રથમ મડા પંચક ક્યારથી થશે શરૂ? ભૂલથી પણ ન કરો આ કામ

Mrityu Panchak 2024: શાસ્ત્રોમાં મડા પંચકને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ, નહીં તો વ્યક્તિએ લાંબા સમય સુધી તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે.

Mrityu Panchak 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિંદુ કેલેન્ડરમાં દરેક મહિનામાં 5 દિવસ અશુભ માનવામાં આવે છે. આ પંચક તરીકે ઓળખાય છે. જે દિવસે પંચક શરૂ થાય છે, તેની અસર પણ એટલી જ ક્રૂર હોય છે. જેમ કે મડા પંચક, તેને મૃત્યુ પંચક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024ના પ્રથમ મહિના જાન્યુઆરીમાં પંચક લાગી રહ્યું છે.

શાસ્ત્રોમાં મડા પંચકને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ, નહીં તો વ્યક્તિએ લાંબા સમય સુધી તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. જાણો જાન્યુઆરી 2024માં મૃત્યુ પંચક ક્યારે છે અને આ સમયગાળા દરમિયાન કયા કાર્યો પર પ્રતિબંધ છે.

જાન્યુઆરી 2024 માં મૃત્યુ પંચક ક્યારે છે?

મૃત્યુ પંચક શનિવાર, 13 જાન્યુઆરી, 2024 ના રોજ રાત્રે 11:35 વાગ્યે શરૂ થશે. તે 18 જાન્યુઆરી, 2024 ના રોજ સવારે 03:33 વાગ્યે સમાપ્ત થશે. શનિવારથી શરૂ થતા પંચકને મડા પંચક (મૃત્યુ પંચક) તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024નું આ પહેલું પંચક હશે.

પંચક એટલે શું?

જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં ફરે છે ત્યારે તેને પંચક કહેવાય છે. આ બધા નક્ષત્રોને પાર કરવામાં ચંદ્રને લગભગ 5 દિવસ લાગે છે અને દર 27 દિવસ પછી પંચક આવે છે.

મૃત્યુ પંચકમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેને અશુભ માનવામાં આવે છે કારણ કે પરિવારમાં પાંચ લોકોના મૃત્યુની સંભાવના હોય છે. મૃત્યુ પંચક કાળમાં કોઈનું મૃત્યુ થાય તો તેના મૃતદેહના અગ્નિસંસ્કારની સાથે કુશના પાંચ પૂતળા બનાવવાનો અને વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવાનો નિયમ છે, જેથી પંચકના અશુભ પરિણામોથી બચી શકાય.

મૃત્યુ પંચકમાં શું ન કરવું

તેના નામ પ્રમાણે આ પંચક મૃત્યુની જેમ કષ્ટદાયક છે. આ પાંચ દિવસોમાં કોઈ પણ પ્રકારનું જોખમ ભરેલું કામ ન કરવું જોઈએ.તેના પ્રભાવથી વિવાદ, ઈજા, અકસ્માત વગેરેનું જોખમ રહેલું છે. પંચકના સમયે લાકડા ખરીદવા, ઘર પર છત બાંધવી, મૃતદેહને બાળવા, પથારી બાંધવી અને દક્ષિણ દિશાની યાત્રાએ જવાની મનાઈ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Garuda Purana: શું તમે પણ કર્યા છે આ 5 કર્મ, જાણી લો નરકમાં કેવી હશે તમારી સજા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget