શોધખોળ કરો

Narak Chaturdashi 2024: નરક ચતુર્દશીના દિવસે શા માટે પ્રગટાવવામાં આવે છે યમનો દીવો, જાણો કારણ?

કાળી ચૌદશના દિવસે યમદેવના નામ પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દીવાનું વિશેષ મહત્વ છે

નરક ચતુર્દશીનો (Narak Chaturdashi 2024) દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને યમ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ યમ દીવો પ્રગટાવવાની પરંપરા છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ તે જ દિવસ છે જ્યારે ભગવાન કૃષ્ણએ 16,000 ગોપીઓને બચાવી હતી અને રાક્ષસ નરકાસુર પર વિજય મેળવ્યો હતો તો ચાલો જાણીએ કે આ વર્ષે નરક ચતુર્દશી ક્યારે ઉજવવામાં આવશે અને આ પ્રસંગે યમને શા માટે દીવો પ્રગટાવવામાં આવે છે?

નરક ચતુર્દશી તિથિનો શુભ સમય (Narak Chaturdashi Shubh Muhurat)

હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખ 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે શરૂ થશે., તે બીજા દિવસે 31 ઓક્ટોબરે બપોરે 03:52 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેલેન્ડરના આધારે, નરક ચતુર્દશી 30 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. તેમજ નરક ચતુર્દશીની સાંજે દીવો દાન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ અવસર પર દીવાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

યમનો દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?

કાળી ચૌદશના દિવસે યમદેવના નામ પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દીવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશીના દિવસે યમનો દીપક પ્રગટાવવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. આ સાથે તે વ્યક્તિ માટે નરકના દરવાજા બંધ થઈ જાય છે.

તેની સાથે જ વ્યક્તિને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને યમદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આ અવસર પર યમનો દીવો જરૂર કરો કારણ કે શાસ્ત્રોમાં પણ તેને ફરજિયાત માનવામાં આવે છે.

દિવાળીમાં લક્ષ્મી પૂજાનું જેટલું મહત્વ છે. તેટલું જ  શુભ મુહૂર્તનું પણ છે. ધન અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વધુ ફળદાયી રહે છે. કોશિશ કરવી જોઇએ કે મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે. જાણીએ આજના દિવસ પૂજા માટે ક્યું છે શુભ મુહૂર્ત

31મી ઓક્ટોબરે પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.27 થી રાત્રે 8:32 સુધીનો છે. દિવાળી પૂજાનું નિશિતા મુહૂર્ત બપોરે 11:39 થી 12:31 સુધી છે. ધનતેરસ- 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

Diwali 2024: દિવાળીની સફાઇમાં આ ચીજવસ્તુઓ મળે તો માનવામાં આવે છે ખૂબ શુભ, દૂર થઇ જશે પૈસાની તંગી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget