શોધખોળ કરો

Narak Chaturdashi 2024: નરક ચતુર્દશીના દિવસે શા માટે પ્રગટાવવામાં આવે છે યમનો દીવો, જાણો કારણ?

કાળી ચૌદશના દિવસે યમદેવના નામ પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દીવાનું વિશેષ મહત્વ છે

નરક ચતુર્દશીનો (Narak Chaturdashi 2024) દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને યમ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ યમ દીવો પ્રગટાવવાની પરંપરા છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ તે જ દિવસ છે જ્યારે ભગવાન કૃષ્ણએ 16,000 ગોપીઓને બચાવી હતી અને રાક્ષસ નરકાસુર પર વિજય મેળવ્યો હતો તો ચાલો જાણીએ કે આ વર્ષે નરક ચતુર્દશી ક્યારે ઉજવવામાં આવશે અને આ પ્રસંગે યમને શા માટે દીવો પ્રગટાવવામાં આવે છે?

નરક ચતુર્દશી તિથિનો શુભ સમય (Narak Chaturdashi Shubh Muhurat)

હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખ 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે શરૂ થશે., તે બીજા દિવસે 31 ઓક્ટોબરે બપોરે 03:52 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેલેન્ડરના આધારે, નરક ચતુર્દશી 30 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. તેમજ નરક ચતુર્દશીની સાંજે દીવો દાન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ અવસર પર દીવાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

યમનો દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?

કાળી ચૌદશના દિવસે યમદેવના નામ પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દીવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશીના દિવસે યમનો દીપક પ્રગટાવવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. આ સાથે તે વ્યક્તિ માટે નરકના દરવાજા બંધ થઈ જાય છે.

તેની સાથે જ વ્યક્તિને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને યમદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આ અવસર પર યમનો દીવો જરૂર કરો કારણ કે શાસ્ત્રોમાં પણ તેને ફરજિયાત માનવામાં આવે છે.

દિવાળીમાં લક્ષ્મી પૂજાનું જેટલું મહત્વ છે. તેટલું જ  શુભ મુહૂર્તનું પણ છે. ધન અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વધુ ફળદાયી રહે છે. કોશિશ કરવી જોઇએ કે મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે. જાણીએ આજના દિવસ પૂજા માટે ક્યું છે શુભ મુહૂર્ત

31મી ઓક્ટોબરે પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.27 થી રાત્રે 8:32 સુધીનો છે. દિવાળી પૂજાનું નિશિતા મુહૂર્ત બપોરે 11:39 થી 12:31 સુધી છે. ધનતેરસ- 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

Diwali 2024: દિવાળીની સફાઇમાં આ ચીજવસ્તુઓ મળે તો માનવામાં આવે છે ખૂબ શુભ, દૂર થઇ જશે પૈસાની તંગી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 17 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 17 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Diwali 2024: દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામની અયોધ્યામાં વાપસી જ નહીં, આ ઘટનાઓ પણ ઘટી હતી, ખબર છે ?
Diwali 2024: દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામની અયોધ્યામાં વાપસી જ નહીં, આ ઘટનાઓ પણ ઘટી હતી, ખબર છે ?
Amit Shah Birthday: મહેનતું નેતા અને અસાધારણ પ્રશાસક, પીએમ મોદીએ અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
Amit Shah Birthday: મહેનતું નેતા અને અસાધારણ પ્રશાસક, પીએમ મોદીએ અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
Narak Chaturdashi 2024: નરક ચતુર્દશીના દિવસે શા માટે પ્રગટાવવામાં આવે છે યમનો દીવો, જાણો કારણ?
Narak Chaturdashi 2024: નરક ચતુર્દશીના દિવસે શા માટે પ્રગટાવવામાં આવે છે યમનો દીવો, જાણો કારણ?
‘દાના’ વાવાઝોડું  23 ઓક્ટોબરે ત્રાટકશે, ગુજરાત પર  સાયક્લોનની શું થશે અસર, જાણો શું કહે હવામાન મોડેલ
‘દાના’ વાવાઝોડું 23 ઓક્ટોબરે ત્રાટકશે, ગુજરાત પર સાયક્લોનની શું થશે અસર, જાણો શું કહે હવામાન મોડેલ
Embed widget