શોધખોળ કરો

Navratri 2023 Maa Brahmacharini: નવરાત્રિના બીજા દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, કરિયરમાં મળશે લાભ, જાણો પૂજા વિધિ અને મંત્ર

Shardiya Navratri 2nd Day 2023 Puja: બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે

Shardiya Navratri 2nd Day 2023 Puja: આજે નવરાત્રિનો બીજો દિવસ છે. આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી મા દુર્ગાની બીજી શક્તિ છે. માતા બ્રહ્મચારિણીની પૂજા શારદીય નવરાત્રિના બીજા દિવસે 16 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવશે. બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે જેમ કે તપ, ત્યાગ, અને વૈરાદ્ય સદાચારમાં વૃદ્ધિ થાય છે.

એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા કરવાથી નવ ગ્રહો શાંત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં માતા બ્રહ્મચારિણીનો સંબંધ ચંદ્ર સાથે છે. તેની પૂજા કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. જાણો શારદીય નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો શુભ સમય, વિધિ, મંત્ર અને કથા.

મા બ્રહ્મચારિણી પૂજાના મુહૂર્તની વાત કરીએ તો 16મી ઓક્ટોબર 2023ના અમૃત મુહૂર્ત સવારે 06:22 – 07:48 કલાક સુધી, શ્રેષ્ઠ સમય સવારે 9.14 કલાકથી 10.40 કલાક સુધી અને સાંજના પૂજા કરવી હોય તો સાંજે 04:25 કલાકથી 5.51 કલાક સુધી પૂજા કરી શકાય છે.

મા બ્રહ્મચારિણીની પૂજાવિધિ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ અવતારમાં માતા મહાન સતી હતા. મહર્ષિ નારદના કહેવા પર તેમણે ભગવાન મહાદેવને તેમના પતિ તરીકે મેળવવા માટે તેમના જીવનમાં કઠોર તપસ્યા કરી. આ દિવસે તેમના અવિવાહિત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે સફેદ અને લાલ રંગના મિશ્રણવાળા કપડાં પહેરો. માતાને સફેદ કમળ અર્પણ કરો. માતાની કથા વાંચો અને અંતે આરતી કરો. માતા બ્રહ્મચારિણીનો પ્રિય પ્રસાદ ખાંડ અને પંચામૃત છે.

મા બ્રહ્મચારિણીના મંત્રો

ह्रीं श्री अम्बिकायै नम:।

या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।

મા બ્રહ્મચારિણીની કથા

માતા બ્રહ્મચારિણીને ભગવતી દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા બ્રહ્મચારિણીનો જન્મ તેમના પૂર્વજન્મમાં રાજા હિમાલયના ઘરે મૈનાના ગર્ભથી થયો હતો. દેવર્ષિ નારદના કહેવાથી માતા બ્રહ્મચારિણીએ વનમાં જઈને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માત્ર ફળ ખાઈને હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બ્રહ્મચારિણી માતાએ હજારો વર્ષો સુધી ઝાડ પરથી પડેલા સૂકા પાંદડા ખાઈને કઠોર તપસ્યા કરી. તેમની પૂજા કરવાથી તપ, જ્ઞાન અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget