શોધખોળ કરો

Navratri 2023: આ વખતે નવરાત્રિમાં પડશે વરસાદ ? નવરાત્રિમાં માં દુર્ગાના વાહનથી મળ્યા સંકેત, જાણો રહસ્ય

કેલેન્ડર મુજબ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. જ્યારે પ્રતિપદા તિથિ 14મી ઓક્ટોબરે રાત્રે 11.24 કલાકે શરૂ થઈને બીજા દિવસે 15મી ઓક્ટોબરે બપોરે 12:23 કલાકે પૂરી થશે.

Navratri 2023: આગામી મહિને સમગ્ર ભારતમાં નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે. ભારતમાં આખા વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ ઉત્સવો ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રિ, એક ચૈત્ર નવરાત્રિ અને એક આસો નવરાત્રિ ઉજવવામાં આવે છે. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને આસો તે શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન શક્તિની ઉપાસના કરનારાઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ દેવી દુર્ગાની પૂજા કરે છે તેની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે અને તમામ સમસ્યાઓનું નિવારણ થાય છે.દેવઘરના જ્યોતિષીએ જાણીએ આ વર્ષની શારદીય -આસો નવરાત્રિની તારીખો અને ઘટસ્થાપન મુહૂર્ત.

પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ આ વર્ષે 14 ઓક્ટોબર, શનિવારના રોજ રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થશે અને 16 ઓક્ટોબર, સોમવારે સવારે 12:32 વાગ્યે સમાપ્ત થશે. જેના કારણે આસો નવરાત્રિનું પ્રથમ વ્રત 15 ઓક્ટોબર, રવિવારના રોજ રાખવામાં આવશે અને આ દિવસથી આસો નવરાત્રિનો પ્રારંભ થશે. આ દિવસે સ્વાતિ અને ચિત્રા નક્ષત્રની પણ રચના થઈ રહી છે.

નવરાત્રિ અંગે એક પ્રસિદ્ધ જ્યોતિષે જણાવ્યું હતું કે આસો - શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે. આમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આસો નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેની પૂર્ણાહુતિ 24મી ઓક્ટોબરે થઈ રહી છે. જ્યોતિષે જણાવ્યું કે આ વર્ષે માતારાણી રવિવારે પૃથ્વી પર આવી રહી છે. રવિવારે મા દુર્ગાનું વાહન હાથી છે. જેના કારણે માતા દુર્ગા અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિના રોજ કૈલાસથી હાથી પર સવાર થઈને ધરતી પર આવશે આ સંકેત છે કે આ વખતે દુર્ગા પૂજા દરમિયાન ભારે વરસાદ થવાનો છે જે ખેડૂતો માટે સારો છે.

ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત શું છે 
કેલેન્ડર મુજબ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. જ્યારે પ્રતિપદા તિથિ 14મી ઓક્ટોબરે રાત્રે 11.24 કલાકે શરૂ થઈને બીજા દિવસે 15મી ઓક્ટોબરે બપોરે 12:23 કલાકે પૂરી થશે. તેથી, ઉદય તિથિ અનુસાર, આ વર્ષે નવરાત્રિ પર્વ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ વર્ષે કલશ સ્થાપિત કરવાનો શુભ સમય શારદીય નવરાત્રી ચિત્ર નક્ષત્રમાં છે.આ વર્ષે કલશ સ્થાપિત કરવાનો શુભ સમય સવારે 11.36 થી બપોરે 12.23 સુધીનો છે.આ વર્ષે કલશ સ્થાપન માટેનો શુભ સમય છે. કલશ માત્ર 47 મિનિટ છે. તે શુભ સમય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ફિલ્મ ડાયરેક્ટર હવે જેલ ડાયરેક્ટર? રામ ગોપાલ વર્માને કોર્ટનો ઝટકો, જશે જેલમાં
ફિલ્મ ડાયરેક્ટર હવે જેલ ડાયરેક્ટર? રામ ગોપાલ વર્માને કોર્ટનો ઝટકો, જશે જેલમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Naliya Gang Rape Case Verdict: ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં કોર્ટનો ચુકાદોGPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકીAhmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ફિલ્મ ડાયરેક્ટર હવે જેલ ડાયરેક્ટર? રામ ગોપાલ વર્માને કોર્ટનો ઝટકો, જશે જેલમાં
ફિલ્મ ડાયરેક્ટર હવે જેલ ડાયરેક્ટર? રામ ગોપાલ વર્માને કોર્ટનો ઝટકો, જશે જેલમાં
Zomatoના ડિલિવરી પાર્ટનરો દર મહિને આટલી કમાણી કરે છે, ખુદ કંપનીના CEOએ કર્યો મોટો ખુલાસો
Zomatoના ડિલિવરી પાર્ટનરો દર મહિને આટલી કમાણી કરે છે, ખુદ કંપનીના CEOએ કર્યો મોટો ખુલાસો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
Health Tips: ગર્ભાવસ્થા પહેલા ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ,બની શકે છે ખતરનાક
Health Tips: ગર્ભાવસ્થા પહેલા ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ,બની શકે છે ખતરનાક
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
Embed widget