શોધખોળ કરો

Navratri 2023: આ વખતે નવરાત્રિમાં પડશે વરસાદ ? નવરાત્રિમાં માં દુર્ગાના વાહનથી મળ્યા સંકેત, જાણો રહસ્ય

કેલેન્ડર મુજબ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. જ્યારે પ્રતિપદા તિથિ 14મી ઓક્ટોબરે રાત્રે 11.24 કલાકે શરૂ થઈને બીજા દિવસે 15મી ઓક્ટોબરે બપોરે 12:23 કલાકે પૂરી થશે.

Navratri 2023: આગામી મહિને સમગ્ર ભારતમાં નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે. ભારતમાં આખા વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ ઉત્સવો ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રિ, એક ચૈત્ર નવરાત્રિ અને એક આસો નવરાત્રિ ઉજવવામાં આવે છે. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને આસો તે શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન શક્તિની ઉપાસના કરનારાઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ દેવી દુર્ગાની પૂજા કરે છે તેની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે અને તમામ સમસ્યાઓનું નિવારણ થાય છે.દેવઘરના જ્યોતિષીએ જાણીએ આ વર્ષની શારદીય -આસો નવરાત્રિની તારીખો અને ઘટસ્થાપન મુહૂર્ત.

પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ આ વર્ષે 14 ઓક્ટોબર, શનિવારના રોજ રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થશે અને 16 ઓક્ટોબર, સોમવારે સવારે 12:32 વાગ્યે સમાપ્ત થશે. જેના કારણે આસો નવરાત્રિનું પ્રથમ વ્રત 15 ઓક્ટોબર, રવિવારના રોજ રાખવામાં આવશે અને આ દિવસથી આસો નવરાત્રિનો પ્રારંભ થશે. આ દિવસે સ્વાતિ અને ચિત્રા નક્ષત્રની પણ રચના થઈ રહી છે.

નવરાત્રિ અંગે એક પ્રસિદ્ધ જ્યોતિષે જણાવ્યું હતું કે આસો - શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે. આમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આસો નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જેની પૂર્ણાહુતિ 24મી ઓક્ટોબરે થઈ રહી છે. જ્યોતિષે જણાવ્યું કે આ વર્ષે માતારાણી રવિવારે પૃથ્વી પર આવી રહી છે. રવિવારે મા દુર્ગાનું વાહન હાથી છે. જેના કારણે માતા દુર્ગા અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિના રોજ કૈલાસથી હાથી પર સવાર થઈને ધરતી પર આવશે આ સંકેત છે કે આ વખતે દુર્ગા પૂજા દરમિયાન ભારે વરસાદ થવાનો છે જે ખેડૂતો માટે સારો છે.

ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત શું છે 
કેલેન્ડર મુજબ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. જ્યારે પ્રતિપદા તિથિ 14મી ઓક્ટોબરે રાત્રે 11.24 કલાકે શરૂ થઈને બીજા દિવસે 15મી ઓક્ટોબરે બપોરે 12:23 કલાકે પૂરી થશે. તેથી, ઉદય તિથિ અનુસાર, આ વર્ષે નવરાત્રિ પર્વ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ વર્ષે કલશ સ્થાપિત કરવાનો શુભ સમય શારદીય નવરાત્રી ચિત્ર નક્ષત્રમાં છે.આ વર્ષે કલશ સ્થાપિત કરવાનો શુભ સમય સવારે 11.36 થી બપોરે 12.23 સુધીનો છે.આ વર્ષે કલશ સ્થાપન માટેનો શુભ સમય છે. કલશ માત્ર 47 મિનિટ છે. તે શુભ સમય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
Embed widget