શોધખોળ કરો
Mahakumbh 2025: મહાકુંભ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અગાઉ ક્યા દેવતાની કરાય છે પૂજા
Mahakumbh 2025: પ્રયાગરાજનું હિન્દુ ધર્મમાં પોતાનું મહત્વ છે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં આ સ્થળે ત્રણ પવિત્ર નદીઓનો સંગમ છે
પ્રતિકાત્મક તસવીર
1/6

Mahakumbh 2025: પ્રયાગરાજનું હિન્દુ ધર્મમાં પોતાનું મહત્વ છે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં આ સ્થળે ત્રણ પવિત્ર નદીઓનો સંગમ છે તેથી તેને ત્રિવેણી કહેવામાં આવે છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે.
2/6

મહાકુંભ 13 જાન્યુઆરી, 2025થી શરૂ થયો છે. મહાકુંભ સ્નાન માટે દરરોજ લાખો લોકો પહોંચી રહ્યા છે. મહાકુંભ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ શિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. મહાકુંભને લાખો તીર્થયાત્રા સમાન માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ત્રિવેણી કિનારે સ્નાન કરે છે, દાન, જપ, તપસ્યા કરે છે અને પુણ્યનો લાભ મેળવે છે.
Published at : 23 Jan 2025 10:34 AM (IST)
આગળ જુઓ




















