શોધખોળ કરો

Navratri Vrat Parana 2024: નવરાત્રિ વ્રત પારણા કરવાનો શું છે નિયમ ? એક ભૂલ 9 દિવસના ઉપવાસને નિષ્ફળ કરશે 

શારદીય નવરાત્રિમાં 9 સુધી ઉપવાસ કરનારા દશમી તિથિના રોજ ઉપવાસ તોડે છે. ચાલો જાણીએ નવરાત્રિ વ્રતમાં પારણા કરવાનો સમય અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Shardiya Navratri Vrat Parana 2024: આજે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર માતા દુર્ગા અને શ્રી રામના વિજય સાથે જોડાયેલો છે. માતાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને પછી દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે મહિષાસુરનો વધ કરીને જીત મેળવી હતી.

તેવી જ રીતે, વિજયાદશમીનો તહેવાર પણ રાવણ પર શ્રી રામના વિજયની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિમાં 9 સુધી ઉપવાસ કરનારા દશમી તિથિના રોજ ઉપવાસ તોડે છે. ચાલો જાણીએ નવરાત્રિ વ્રતમાં પારણા કરવાનો સમય અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 12 ઓક્ટોબર સુધી ચાલી ત્યારે  આ વખતે એક તિથિના ક્ષયને કારણે નવમી અને દશમી તિથિ એક જ દિવસે પડી રહી છે. 

નવરાત્રી વ્રત પારણા 2024 મુહૂર્ત

શારદીય નવરાત્રિનું વ્રત પારણ નવમી તિથિની સમાપ્તિ પછી રાખવામાં આવે છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સવારે 10.58 કલાકે પૂરી થઈ ગઈ છે. ઉપવાસ તોડતા પહેલા કૃપા કરીને કેટલાક નિયમો પર ધ્યાન આપો એક ભૂલ તમારા નવ દિવસના ઉપવાસને નિષ્ફળ બનાવી શકે છે.

નવરાત્રી વ્રતમાં ઉપવાસમાં કઈ રીતે પારણા કરવા  (Navratri Vrat Parana Vidhi)

ધાર્મિક વિધિ મુજબ દેવી દુર્ગાની પૂજા કરો, આરતી કરો, ક્ષમા માગો અને દાન કરો. આ પછી માતાનો પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ ઉપવાસ તોડવો. તામસિક ભોજન કરીને ઉપવાસ તોડવાની ભૂલ ન કરો, નહીં તો તમારો ઉપવાસ નિષ્ફળ જશે. 

નવરાત્રી વ્રત પારણાના નિયમો 

જેમણે 9 દિવસનો ઉપવાસ કર્યો હોય તેમણે નવરાત્રિના હવન પછી જ ઉપવાસ તોડવો જોઈએ. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. વ્રત કરવાથી પૂર્ણ ફળ મળતું નથી.

નવરાત્રિ પારણા માટેનો સૌથી યોગ્ય સમય નવમીના અંત પછી જ્યારે દશમી તિથિ  હોય છે ત્યારે માનવામાં આવે છે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન માત્ર હળવો અને શાકાહારી ખોરાક લેવો. 

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Ghat Sthapan Visarjan 2024: નવમી અને દશમી એક જ દિવસે, જાણો કળશ વિસર્જનનું શુભ મૂહૂર્ત અને વિધિ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: બહિયલમાં બૂલડૉઝર એક્શન શરૂ, નવરાત્રીમાં કાંકરીચાળા બાદ 186 ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બૂલડૉઝર
Gandhinagar: બહિયલમાં બૂલડૉઝર એક્શન શરૂ, નવરાત્રીમાં કાંકરીચાળા બાદ 186 ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બૂલડૉઝર
Rajkot Crime: રાજકોટમાં 32 લાખની લૂંટ, નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સે કપાસના વેપારીને લૂંટ્યા
Rajkot Crime: રાજકોટમાં 32 લાખની લૂંટ, નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સે કપાસના વેપારીને લૂંટ્યા
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની કરી રહ્યા છે એકબીજાને ડેટ ? સોશ્યલ મીડિયા પર ચર્ચાએ પકડ્યું જોર
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની કરી રહ્યા છે એકબીજાને ડેટ ? સોશ્યલ મીડિયા પર ચર્ચાએ પકડ્યું જોર
Gaza Peace Plan: ગાઝામાં શાંતિ માટેના પ્રથમ તબક્કા માટે ઈઝરાયલ અને હમાસ તૈયારઃ ડોનાલ્ડ ટ્રમ્પ
Gaza Peace Plan: ગાઝામાં શાંતિ માટેના પ્રથમ તબક્કા માટે ઈઝરાયલ અને હમાસ તૈયારઃ ડોનાલ્ડ ટ્રમ્પ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિંહ અને ભગવાનના દર્શનમાં પણ કપટ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોતનું 'ક્લિનિકલ ટ્રાયલ' ?
Ahmedabad Digital arrest Case: અમદાવાદની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
Rushikesh Patel: વિસનગરમાં ગેંગરેપની ઘટના પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
Ahmedabad News : ક્લિનિકલ ટ્રાલયમાં ગેરરીતિના અહેવાલો બાદ લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચની સ્પષ્ટતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: બહિયલમાં બૂલડૉઝર એક્શન શરૂ, નવરાત્રીમાં કાંકરીચાળા બાદ 186 ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બૂલડૉઝર
Gandhinagar: બહિયલમાં બૂલડૉઝર એક્શન શરૂ, નવરાત્રીમાં કાંકરીચાળા બાદ 186 ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બૂલડૉઝર
Rajkot Crime: રાજકોટમાં 32 લાખની લૂંટ, નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સે કપાસના વેપારીને લૂંટ્યા
Rajkot Crime: રાજકોટમાં 32 લાખની લૂંટ, નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સે કપાસના વેપારીને લૂંટ્યા
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની કરી રહ્યા છે એકબીજાને ડેટ ? સોશ્યલ મીડિયા પર ચર્ચાએ પકડ્યું જોર
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની કરી રહ્યા છે એકબીજાને ડેટ ? સોશ્યલ મીડિયા પર ચર્ચાએ પકડ્યું જોર
Gaza Peace Plan: ગાઝામાં શાંતિ માટેના પ્રથમ તબક્કા માટે ઈઝરાયલ અને હમાસ તૈયારઃ ડોનાલ્ડ ટ્રમ્પ
Gaza Peace Plan: ગાઝામાં શાંતિ માટેના પ્રથમ તબક્કા માટે ઈઝરાયલ અને હમાસ તૈયારઃ ડોનાલ્ડ ટ્રમ્પ
Karwa Chauth 2025: 200 વર્ષ બાદ કરવા ચોથ પર રચાશે આ દુર્લભ સંયોગ, જાણો ચંદ્રમાને અર્ધ્ય આપવાનું મુહૂર્ત
Karwa Chauth 2025: 200 વર્ષ બાદ કરવા ચોથ પર રચાશે આ દુર્લભ સંયોગ, જાણો ચંદ્રમાને અર્ધ્ય આપવાનું મુહૂર્ત
Women’s World Cup 2025: આજે ભારત-દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડકપમાં ટક્કર, ક્યારે-ક્યાંથી જોઇ શકાશે લાઇવ, વાંચો ડિટેલ્સ
Women’s World Cup 2025: આજે ભારત-દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડકપમાં ટક્કર, ક્યારે-ક્યાંથી જોઇ શકાશે લાઇવ, વાંચો ડિટેલ્સ
Nobel Prize In Chemistry: એક રૂમનું ઘર, પિતા કસાઈ અને બાળપણની તરસ, જાણો ઓમર યાગી કઈ રીતે બન્યા સાઉદીના પ્રથમ નૉબેલ વિજેતા
Nobel Prize In Chemistry: એક રૂમનું ઘર, પિતા કસાઈ અને બાળપણની તરસ, જાણો ઓમર યાગી કઈ રીતે બન્યા સાઉદીના પ્રથમ નૉબેલ વિજેતા
"મુંબઈ હુમલાને લઈ PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો," ABP ન્યૂઝના ઇન્ટરવ્યૂનો પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ
Embed widget