શોધખોળ કરો

Navratri Vrat Parana 2024: નવરાત્રિ વ્રત પારણા કરવાનો શું છે નિયમ ? એક ભૂલ 9 દિવસના ઉપવાસને નિષ્ફળ કરશે 

શારદીય નવરાત્રિમાં 9 સુધી ઉપવાસ કરનારા દશમી તિથિના રોજ ઉપવાસ તોડે છે. ચાલો જાણીએ નવરાત્રિ વ્રતમાં પારણા કરવાનો સમય અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Shardiya Navratri Vrat Parana 2024: આજે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર માતા દુર્ગા અને શ્રી રામના વિજય સાથે જોડાયેલો છે. માતાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને પછી દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે મહિષાસુરનો વધ કરીને જીત મેળવી હતી.

તેવી જ રીતે, વિજયાદશમીનો તહેવાર પણ રાવણ પર શ્રી રામના વિજયની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રિમાં 9 સુધી ઉપવાસ કરનારા દશમી તિથિના રોજ ઉપવાસ તોડે છે. ચાલો જાણીએ નવરાત્રિ વ્રતમાં પારણા કરવાનો સમય અને આ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 12 ઓક્ટોબર સુધી ચાલી ત્યારે  આ વખતે એક તિથિના ક્ષયને કારણે નવમી અને દશમી તિથિ એક જ દિવસે પડી રહી છે. 

નવરાત્રી વ્રત પારણા 2024 મુહૂર્ત

શારદીય નવરાત્રિનું વ્રત પારણ નવમી તિથિની સમાપ્તિ પછી રાખવામાં આવે છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સવારે 10.58 કલાકે પૂરી થઈ ગઈ છે. ઉપવાસ તોડતા પહેલા કૃપા કરીને કેટલાક નિયમો પર ધ્યાન આપો એક ભૂલ તમારા નવ દિવસના ઉપવાસને નિષ્ફળ બનાવી શકે છે.

નવરાત્રી વ્રતમાં ઉપવાસમાં કઈ રીતે પારણા કરવા  (Navratri Vrat Parana Vidhi)

ધાર્મિક વિધિ મુજબ દેવી દુર્ગાની પૂજા કરો, આરતી કરો, ક્ષમા માગો અને દાન કરો. આ પછી માતાનો પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ ઉપવાસ તોડવો. તામસિક ભોજન કરીને ઉપવાસ તોડવાની ભૂલ ન કરો, નહીં તો તમારો ઉપવાસ નિષ્ફળ જશે. 

નવરાત્રી વ્રત પારણાના નિયમો 

જેમણે 9 દિવસનો ઉપવાસ કર્યો હોય તેમણે નવરાત્રિના હવન પછી જ ઉપવાસ તોડવો જોઈએ. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. વ્રત કરવાથી પૂર્ણ ફળ મળતું નથી.

નવરાત્રિ પારણા માટેનો સૌથી યોગ્ય સમય નવમીના અંત પછી જ્યારે દશમી તિથિ  હોય છે ત્યારે માનવામાં આવે છે.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન માત્ર હળવો અને શાકાહારી ખોરાક લેવો. 

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Ghat Sthapan Visarjan 2024: નવમી અને દશમી એક જ દિવસે, જાણો કળશ વિસર્જનનું શુભ મૂહૂર્ત અને વિધિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Rain Forecast:  શરદ પૂનમે  આ જિલ્લામાં  ભારે  પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain Forecast: શરદ પૂનમે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kadi Landslide | કડીમાં 9 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં 3 સામે ફરિયાદ, FIRમાં કંપનીના માલિકનું નામ નહીંBaba Siddique Murder News  : બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ | ABP AsmitaGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માળિયા હાટીનામાં 3 ઇંચAhmedabad Rain | અમદાવાદમાં મોડી રાતથી ઝરમર વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Rain Forecast:  શરદ પૂનમે  આ જિલ્લામાં  ભારે  પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain Forecast: શરદ પૂનમે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ
'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ
Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા
Baba Siddiqui: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, આ ગેંગે જેલમાં બનાવી હતી યોજના, શૂટરોને આપ્યા હતા 2.5 લાખ રુપિયા
Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast : રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય
NIA Cargesheet: દાઉદના રસ્તે લૉરેન્સ બિશ્નોઈ,700 શૂટર્સ,6 દેશોમાં અપરાધનું સામ્રાજ્ય
Embed widget