શોધખોળ કરો

Ghat Sthapan Visarjan 2024: નવમી અને દશમી એક જ દિવસે, જાણો કળશ વિસર્જનનું શુભ મૂહૂર્ત અને વિધિ

Ghat Sthapan Visarjan 2024: કલશ અને માતા દુર્ગાની મૂર્તિનું વિસર્જન શ્રવણ નક્ષત્રમાં દશમી તિથિએ કરવું જોઈએ. આ વખતે નવમી અને દશમી એક જ દિવસે આવી રહી છે. આવી સ્થિતિમાં ભક્તો માટે શુભ મુહૂર્ત જાણવું ખૂબ જ જરૂરી છે.

Ghat Sthapan Visarjan 2024:શારદીય નવરાત્રી દરમિયાન નવદુર્ગાની આરાધના નવ દિવસ સુધી કરવામાં આવે છે. ઘણા ભક્તો તેમના ઘરમાં કળશ જેને ઘટસ્થાપન પણ કહે છે. તે કરે  છે અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે. સામાન્ય રીતે  દર વર્ષે વિજયાદશમીના દિવસે કળશ વિસર્જન કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે નવમી તિથિ છવાયેલી હોવાથી નવમી તિથિ વિજયાદશમીમાં જ પડી રહી છે. આવી સ્થિતિમાં કળશનું વિસર્જન ક્યારે કરવું તે અંગે મૂંઝવણ છે.

 શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 12 ઓક્ટોબર સુધી ચાલી ત્યારે  આ વખતે એક તિથિના ક્ષયને કારણે નવમી અને દશમી તિથિ એક જ દિવસે પડી રહી છે. આ કારણે વિજયાદશમીના દિવસે કળશ  વિસર્જનને લઈને ભક્તોમાં શંકા છે. વિસર્જનનો શુભ સમય જાણવો જરૂરી છે, નહીં તો ભૂલથી કલશનું  વિસર્જન ખોટું થઈ શકે છે.

12મી કે 13મી ઓક્ટોબરે વિસર્જન ક્યારે થશે?

જ્યોતિષ કહે છે કે, પંચાંગ અનુસાર આ વર્ષે દશમી તિથિ 12 ઓક્ટોબરે સવારે 10.54 કલાકે શરૂ થઈ રહી છે. સમાપન બીજા દિવસે એટલે કે 13મી ઓક્ટોબરે સવારે 09:08 કલાકે થશે. શ્રવણ નક્ષત્ર દશમી તિથિના દિવસે બપોરે કળશ  અને માતા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવું શુભ માનવામાં આવે છે, તેથી 12મી ઓક્ટોબરે માતા દુર્ગાની મૂર્તિ અને કલશનું વિસર્જન શુભ માનવામાં આવે છે.

વિસર્જનનું શુભ મુહૂર્ત

જ્યોતિષીઓનું કહેવું છે કે વિજયાદશમીના દિવસે કળશ અને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે 12 ઓક્ટોબરને શનિવારે કળશ અને મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જન માટેનો શુભ સમય શનિવારે બપોરે 2 વાગ્યા પછીનો છે, જે ખૂબ જ શુભ હોવો જોઈએ.

આવાહનમ્ ન જાનામિ ન જાનામિ વિસર્જનમ્. પૂજા ચૈવ ન જાનામી ખમસ્વ પરમેશ્વર. મંત્ર વિના, ક્રિયા વિના, ભક્તિ વિના જનાર્દન. ત્યારબાદ 'ઈન હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે' મંત્રનો જાપ કરવાનો રહેશે.

                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast | આગામી 24 કલાક માટે ભયંકર વરસાદની આગાહી | Abp AsmitaAmbalal Patel | અરબી સમુદ્રમાં સર્જાશે લો પ્રેશર, તૂટી પડશે વરસાદ | અંબાલાલ પટેલની મોટી આગાહીKadi Landslide | કડીમાં 9 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં 3 સામે ફરિયાદ, FIRમાં કંપનીના માલિકનું નામ નહીંBaba Siddique Murder News  : બાબા સિદ્દીકીની હત્યાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી, જાણો કોણ છે ભારતના ટોપ 5 ગેંગસ્ટર્સ?
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી, જાણો કોણ છે ભારતના ટોપ 5 ગેંગસ્ટર્સ?
Rain Forecast:  શરદ પૂનમે  આ જિલ્લામાં  ભારે  પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain Forecast: શરદ પૂનમે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Baba Siddiqui Murder: બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી,સલમાન ખાનને લઈને આપ્યું આ નિવેદન
Embed widget