શોધખોળ કરો

Nirjala Ekadashi 2024 Date: ક્યારે છે નિર્જળા એકાદશી વ્રત 18 કે 19 જૂને? પંચાગ અનુસાર જાણો સાચી તારીખ

Nirjala Ekadashi 2024 Date: વર્ષ 2024 માં નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે, જાણો આ વ્રત રાખવાની ચોક્કસ તારીખ. આ ઉપરાંત જાણી લો આ વ્રત તમામ એકાદશીઓમાં શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Nirjala Ekadashi 2024 Date: જ્યેષ્ઠ માસ (Jyeshtha Month 2024)ના શુક્લ પક્ષમાં આવતી એકાદશી (Ekadashi 2024)ને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. જ્યેષ્ઠ માસમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત તમામ એકાદશી ઉપવાસમાં સૌથી કઠિન માનવામાં આવે છે. આ વ્રત પાણી પીધા વિના જ રાખવાનું છે.

તમામ એકાદશીમાં નિર્જળા એકાદશી 2024 મહત્વપૂર્ણ છે

તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીના ઉપવાસનું મહત્વ છે. એક નિર્જલા એકાદશી પર આ વ્રત કરવાથી આખા વર્ષમાં આવતી એકાદશી સમાન ફળ મળે છે.

નિર્જળાએકાદશીના વ્રતના કડક નિયમોને કારણે તમામ એકાદશી ઉપવાસમાં નિર્જલા એકાદશીનું વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે.

જો તમે વર્ષમાં આવતી 24 એકાદશીઓનું વ્રત ન રાખી શકતા હોવ તો જ્યેષ્ઠ મહિનામાં આવતી નિર્જળા એકાદશી (Nirjala Ekadashi 2024) ના ઉપવાસ કરવાથી તમને અન્ય તમામ એકાદશીઓની જેમ સમાન લાભ મળે છે.

આ વ્રતમાં દાન-પુણ્યનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. આ એકાદશી પર ઘડાનું દાન અવશ્ય કરવું.

નિર્જળા એકાદશી વ્રત 2024 તિથિ (Nirjala Ekadashi 2024 Vrat Tithi)

  • એકાદશી તિથિની શરુઆત 17 જૂન, 2024ના રોજ સવારે 04:43 કલાકથી
  • જ્યારે એકાદશી તિથિની સમાપ્તિ 18 જૂન, 2024ના રોજ સવારે 06.24 કલાકે થશે.
  • ઉદયા તિથિના કારણે 18 જૂન, મંગળવારે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવશે.
  • 19 જૂન, 2024 બુધવારના રોજ નિર્જળા એકાદશી વ્રતના પારણા કરવામાં આવશે.


નિર્જળા એકાદશી વ્રતનું મહત્વ (Nirjala Ekadashi Vrat Importance)

કથા અનુસાર, પાંડવ ભાઈઓમાંના એક ભીમે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી પર પાણી પીધા વિના આ વ્રત રાખ્યું હતું. જેના પરિણામે ભીમને મોક્ષ અને લાંબુ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થયું.

નિર્જળા એકાદશીએ આ રીતે પ્રાપ્ત કરો વિષ્ણુની કૃપા

નિર્જળા એકાદશીના દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે. તેમજ મૃત્યુ બાદ  મોક્ષની પ્રાપ્તિ થાય છે 

જો તમે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસથી તમારા ભોજન પર વિશેષ ધ્યાન આપો. આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક, માંસાહારી ખોરાક ન લેવો. આ સિવાય આલ્કોહોલ અને તમામ પ્રકારના ડ્રગ્સથી દૂર રહો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
Chaitra Navratri 2026 Lucky Rashi: આ 5 રાશિઓ માટે શુભ રહેશે ચૈત્ર નવરાત્રિ, ચમકી જશે કિસ્મત
Chaitra Navratri 2026 Lucky Rashi: આ 5 રાશિઓ માટે શુભ રહેશે ચૈત્ર નવરાત્રિ, ચમકી જશે કિસ્મત
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Embed widget