શોધખોળ કરો

Chaitra Navratri 2025: નવરાત્રિમાં માં દુર્ગાને આ એક ચીજ અચૂક કરજો અર્પણ, થશે ચમત્કારિક લાભ

Chaitra Navratri 2025: નવરાત્રિમાં માં દુર્ગાને લવિંગ ચઢાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ધન અને આરોગ્યમાં સાથે સઘળી મનોકામનાઓની પૂર્તિ થાય છે.

Chaitra Navratri 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક ઉપાયો અપનાવે છે. તેમાંથી એક ઉપાય છે દેવી દુર્ગાને લવિંગ અર્પણ કરવો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૂજામાં લવિંગ ચઢાવવું આટલું મહત્વનું કેમ છે? આના ફાયદા શું છે? ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ અને લાભ.

લવિંગનું ધાર્મિક મહત્વઃ હિન્દુ ધર્મમાં લવિંગને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનો વિશેષ ઉપયોગ પૂજા અને હવનમાં થાય છે. તેની સુગંધ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે લવિંગ ચઢાવવાથી ખૂબ જ લાભ થાય છે.

લવિંગ ચઢાવવાના ફાયદા:

નકારાત્મક ઉર્જાનો નાશ - લવિંગની તીખી સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે.

ધનની પ્રાપ્તિ - મા દુર્ગાને લવિંગ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને સમૃદ્ધિ આવે છે.

રોગોથી મુક્તિ - લવિંગમાં ઔષધીય ગુણ હોય છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે તેને ચઢાવવાથી રોગો દૂર થાય છે.

મનોકામનાઓ પૂર્ણ થાય છે – માતાજીને  લવિંગ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

રક્ષણ – લવિંગ  નજર દોષથી રક્ષણ કરે છે  અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે.

લવિંગ ચઢાવવાની રીત:

થોડા લવિંગને લાલ કપડામાં લપેટી લો.

આ લાલ કપડાને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો.

તમે લવિંગને ઘીમાં શેકીને પણ અર્પણ કરી શકો છો.

લવિંગ અર્પણ કરતી વખતે, તમારા મનમાં દેવી દુર્ગાનું ધ્યાન કરો.

ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે લવિંગના ઉપાયઃ

ધન પ્રાપ્તિ માટે - લાલ કપડામાં 2 લવિંગ, 5 એલચી અને 5 સોપારી બાંધીને મા દુર્ગાને અર્પણ કરો.

નોકરી અને પ્રમોશન માટે – નોરતાના નવ દિવસ, તમારા માથા પર લવિંગની જોડી 7 વાર ફેરવો અને તેને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો.

રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા- દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરો.

નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે - દરરોજ ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો અને તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો.

નવરાત્રિ દરમિયાન લવિંગ અર્પણ કરવું એ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે. તે માત્ર આધ્યાત્મિક રીતે જ ફાયદાકારક નથી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ લાવે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget