શોધખોળ કરો

Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha Bandhan 2024: હિંદુ પરંપરામાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Raksha Bandhan 2024: હિંદુ પરંપરામાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં રક્ષાબંધનના દિવસે ગુરુઓ તેમના શિષ્યોને રક્ષા સૂત્ર બાંધતા હતા. દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈન્દ્રાણીએ ઈન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. પરંતુ હવે તે ભાઈ-બહેનના સ્નેહનું પ્રતિક બની ગયું છે.

રક્ષાબંધન પર ભદ્રા ક્યારે રહેશે?

રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ સમય સવારમાં પાંચ વાગ્યાથી 53 મિનિટ પર છે ત્યારબાદ તે બપોરે 1 વાગ્યાથી 32 મિનિટ સુધી રહેશે. આ વખતે સવારથી બપોરે 1.32 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે નહીં. એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ. તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો.

રાખડી બાંધવાનો શુભ સમય

આ વર્ષે 19મી ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 2:07 થી 08:20 સુધીનો રહેશે. પ્રદોષ કાળમાં સાંજે 06.57 થી 09.10 સુધી રાખડી બાંધવી શુભ રહેશે.

ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર લક્ષ્મી નારાયણ યોગ, શોભન યોગ, શ્રવણ નક્ષત્ર અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ભાગ્યશાળી સાબિત થશે. રક્ષાબંધનના દિવસે ઘરમાં સત્યનારાયણની કથાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.

પૌરાણિક કથા અનુસાર, લંકાપતિ રાવણને તેમની બહેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે ભગવાન રામના હાથે રાવણનો વધ થયો હતો. આ કારણથી ભદ્રા કાળમાં ક્યારેય રાખડી બાંધવામાં આવતી નથી. તેનાથી ભાઈના જીવન પર ખરાબ અસર પડે છે.

રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે સૌપ્રથમ સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ પૂજા રૂમમાં ભગવાનની પૂજા કરો. આ પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો.સૌ પ્રથમ બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે, પછી તેના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે. આ પછી, ભાઈઓ તેમની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો
Faridabad Terrorist: ગુજરાત ATS બાદ જમ્મૂ કશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, ડૉક્ટરના ઘરેથી  350 કિલો RDX,  AK-47 મળી
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 14 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો
તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Embed widget