શોધખોળ કરો

Shravan Somvar: આજે છે શ્રાવણનો બીજો સોમવાર, આ ઉપાયથી તમામ સમસ્યા થશે દૂર

સોમવાર એ ચંદ્ર ગ્રહનો દિવસ છે અને ચંદ્રના નિયંત્રક ભગવાન શિવ છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને માત્ર ચંદ્રની જ નહીં પરંતુ ભગવાન શિવની કૃપા પણ મળે છે.

Shravan Somvar: શ્રાવણ શરૂ થઈ ગયો છે. શાસ્ત્રીય માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવશે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે.

16 સોમવાર વ્રત પણ શ્રાવણ પ્રથમ સોમવારથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનો મહિમા વિવાહિત જીવનમાં સુખ, સારો જીવનસાથી મેળવવાની ઈચ્છા અને આર્થિક લાભ આપે છે.  

શ્રાવણનો બીજો સોમવાર 12 ઓગસ્ટ, 2024ના રોજ છે. આ દિવસે પ્રદોષકાળ દરમિયાન શિવલિંગ પર બેલપત્ર અને જળની ધારા ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવો અને મહાદેવના મંત્રોનો જાપ કરો. શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી બધી જ ખુશીઓ મળે છે.

બીજો શ્રાવણ સોમવાર 2024 મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત - 04.17 am - 04.59 am

અભિજિત મુહૂર્ત - બપોરે 12.00 - 12.55 કલાકે

અમૃત કાલ - 06.17 am - 07.50 am

શ્રાવણ સોમવારનો મહિમા

સોમવાર એ ચંદ્ર ગ્રહનો દિવસ છે અને ચંદ્રના નિયંત્રક ભગવાન શિવ છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને માત્ર ચંદ્રની જ નહીં પરંતુ ભગવાન શિવની કૃપા પણ મળે છે. લગ્ન અને સંતાન સંબંધી સમસ્યાઓ માટે સાવનનો સોમવાર શુભ માનવામાં આવે છે.

શિવ પૂજા મંત્ર

નાગેન્દ્રહરાય ત્રિલોચનાય ભસ્માઙ્ગારગે મહેશ્વરાય ।

નિત્ય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ નાકારાય નમઃ શિવાય ।

શ્રાવણના બીજા સોમવારે કરો આ ઉપાય

  •  સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે જો તમે સફેદ, લીલા, પીળા વસ્ત્રો પહેરો છો તો તમારો આત્મવિશ્વાસ વધે છે.
  • સવારે સ્નાન કર્યા પછી ભગવાન ભોલેનાથને ગંગાજળ ચઢાવવું, જળ અર્પિત કરવું અને અક્ષત અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
  • બિલીપત્ર અને ધતુરા ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે. સોમવારે મંદિરમાં જઈને બિલીપત્ર અને ધતુરા અર્પણ કરવાથી તમારો વેપાર વધશે, નોકરીમાં પ્રમોશન થશે, શિક્ષણ સંબંધિત સમસ્યા હલ થશે.
  • અથાક પ્રયત્નો કર્યા પછી પણ જો તમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો સોમવારે મંદિરમાં જઈને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઇચ્છિત પરિણામ આપે છે.
  • જો પિતૃ દોષમાંથી મુક્તિ મળી ન રહી હોવાની શંકા હોય તો સોમવારે ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરો. તેનાથી પિતૃ દોષ દૂર થશે અને તમારા કષ્ટ દૂર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
Embed widget