શોધખોળ કરો

Shravan Somvar: આજે છે શ્રાવણનો બીજો સોમવાર, આ ઉપાયથી તમામ સમસ્યા થશે દૂર

સોમવાર એ ચંદ્ર ગ્રહનો દિવસ છે અને ચંદ્રના નિયંત્રક ભગવાન શિવ છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને માત્ર ચંદ્રની જ નહીં પરંતુ ભગવાન શિવની કૃપા પણ મળે છે.

Shravan Somvar: શ્રાવણ શરૂ થઈ ગયો છે. શાસ્ત્રીય માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવશે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે.

16 સોમવાર વ્રત પણ શ્રાવણ પ્રથમ સોમવારથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનો મહિમા વિવાહિત જીવનમાં સુખ, સારો જીવનસાથી મેળવવાની ઈચ્છા અને આર્થિક લાભ આપે છે.  

શ્રાવણનો બીજો સોમવાર 12 ઓગસ્ટ, 2024ના રોજ છે. આ દિવસે પ્રદોષકાળ દરમિયાન શિવલિંગ પર બેલપત્ર અને જળની ધારા ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવો અને મહાદેવના મંત્રોનો જાપ કરો. શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી બધી જ ખુશીઓ મળે છે.

બીજો શ્રાવણ સોમવાર 2024 મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત - 04.17 am - 04.59 am

અભિજિત મુહૂર્ત - બપોરે 12.00 - 12.55 કલાકે

અમૃત કાલ - 06.17 am - 07.50 am

શ્રાવણ સોમવારનો મહિમા

સોમવાર એ ચંદ્ર ગ્રહનો દિવસ છે અને ચંદ્રના નિયંત્રક ભગવાન શિવ છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને માત્ર ચંદ્રની જ નહીં પરંતુ ભગવાન શિવની કૃપા પણ મળે છે. લગ્ન અને સંતાન સંબંધી સમસ્યાઓ માટે સાવનનો સોમવાર શુભ માનવામાં આવે છે.

શિવ પૂજા મંત્ર

નાગેન્દ્રહરાય ત્રિલોચનાય ભસ્માઙ્ગારગે મહેશ્વરાય ।

નિત્ય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ નાકારાય નમઃ શિવાય ।

શ્રાવણના બીજા સોમવારે કરો આ ઉપાય

  •  સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે જો તમે સફેદ, લીલા, પીળા વસ્ત્રો પહેરો છો તો તમારો આત્મવિશ્વાસ વધે છે.
  • સવારે સ્નાન કર્યા પછી ભગવાન ભોલેનાથને ગંગાજળ ચઢાવવું, જળ અર્પિત કરવું અને અક્ષત અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
  • બિલીપત્ર અને ધતુરા ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે. સોમવારે મંદિરમાં જઈને બિલીપત્ર અને ધતુરા અર્પણ કરવાથી તમારો વેપાર વધશે, નોકરીમાં પ્રમોશન થશે, શિક્ષણ સંબંધિત સમસ્યા હલ થશે.
  • અથાક પ્રયત્નો કર્યા પછી પણ જો તમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો સોમવારે મંદિરમાં જઈને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઇચ્છિત પરિણામ આપે છે.
  • જો પિતૃ દોષમાંથી મુક્તિ મળી ન રહી હોવાની શંકા હોય તો સોમવારે ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરો. તેનાથી પિતૃ દોષ દૂર થશે અને તમારા કષ્ટ દૂર થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget