શોધખોળ કરો

Shani Dev: જો તમારી કુંડળીમાં શનિદોષ હોય તો આ ઉપાય કરો

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.  તમારું જીવન કેવું ચાલે છે તે મોટાભાગે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધારિત છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.  તમારું જીવન કેવું ચાલે છે તે મોટાભાગે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોની જીવન પર ઊંડી અસર પડે છે. ગ્રહોની શુભ સ્થિતિને કારણે જીવનમાં સુધારો થાય છે, પરંતુ ગ્રહો અનુકૂળ ન હોય તો  જીવન બરબાદ થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ અસર હોય, શનિ દોષ, સાડાસાતી કે ધૈયા ચાલી રહી હોય તો તેનું જીવન ખૂબ જ કષ્ટદાયક બની જાય છે. તેથી જો જન્મકુંડળીમાં શનિ દોષ હોય તો તરત જ તેનાથી બચવાના ઉપાયો કરવા જોઈએ. 

શનિ દોષ હોય તો ત્યારે જીવનમાં બને છે આ ઘટનાઓ 

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય તો તેના પરિવાર સાથેના સંબંધો બગડી જાય છે. સગા-સંબંધીઓ સાથે રોજેરોજ ઝઘડા થાય છે અને પરિવારનું વાતાવરણ તંગ બની જાય છે.

જ્યારે કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય છે ત્યારે વ્યક્તિનો સ્વભાવ ચીડિયા બની જાય છે અને તે દરેક મુદ્દા પર ગુસ્સે થવા લાગે છે. આ રીતે તે માનસિક રીતે પરેશાન રહે છે.

શનિ નબળો પડતાં જ વ્યક્તિ ખરાબ ટેવોમાં લાગી જાય છે. તેને દારૂ, ડ્રગ્સ અને જુગાર વગેરેની લત લાગી જાય છે. ખરાબ આદતોના વિકાસને કારણે સારું જીવન પણ બરબાદ થઈ જાય છે.

શનિ દોષ  માટે કરો આ ઉપાય

શનિ દોષથી મુક્તિ મેળવવા માટે શનિવારે કરો પૂજા. પીપળના ઝાડને જળ ચઢાવો અને પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો.

કાળો કૂતરો શનિદેવનું વાહન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા કૂતરાને સરસવના તેલમાં પલાળેલી રોટલી ખવડાવવી જોઈએ અને કાળા કૂતરાને ભૂલથી પણ પરેશાન ન કરવું જોઈએ.

દાન કરવાથી ગ્રહદોષ શાંત થાય છે. શનિ દોષનો પ્રભાવ ઓછો કરવા માટે શનિવારે કાળા વસ્ત્ર, તલ, અડદ, છત્રી, ગોળ, સરસવનું તેલ અને ચપ્પલ વગેરેનું દાન કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ કાર્ય નિઃસ્વાર્થપણે કરવું જોઈએ.

શનિદેવની ખરાબ નજરથી બચવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget