શોધખોળ કરો

Shani Dev: જો તમારી કુંડળીમાં શનિદોષ હોય તો આ ઉપાય કરો

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.  તમારું જીવન કેવું ચાલે છે તે મોટાભાગે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધારિત છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.  તમારું જીવન કેવું ચાલે છે તે મોટાભાગે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોની જીવન પર ઊંડી અસર પડે છે. ગ્રહોની શુભ સ્થિતિને કારણે જીવનમાં સુધારો થાય છે, પરંતુ ગ્રહો અનુકૂળ ન હોય તો  જીવન બરબાદ થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ અસર હોય, શનિ દોષ, સાડાસાતી કે ધૈયા ચાલી રહી હોય તો તેનું જીવન ખૂબ જ કષ્ટદાયક બની જાય છે. તેથી જો જન્મકુંડળીમાં શનિ દોષ હોય તો તરત જ તેનાથી બચવાના ઉપાયો કરવા જોઈએ. 

શનિ દોષ હોય તો ત્યારે જીવનમાં બને છે આ ઘટનાઓ 

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય તો તેના પરિવાર સાથેના સંબંધો બગડી જાય છે. સગા-સંબંધીઓ સાથે રોજેરોજ ઝઘડા થાય છે અને પરિવારનું વાતાવરણ તંગ બની જાય છે.

જ્યારે કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય છે ત્યારે વ્યક્તિનો સ્વભાવ ચીડિયા બની જાય છે અને તે દરેક મુદ્દા પર ગુસ્સે થવા લાગે છે. આ રીતે તે માનસિક રીતે પરેશાન રહે છે.

શનિ નબળો પડતાં જ વ્યક્તિ ખરાબ ટેવોમાં લાગી જાય છે. તેને દારૂ, ડ્રગ્સ અને જુગાર વગેરેની લત લાગી જાય છે. ખરાબ આદતોના વિકાસને કારણે સારું જીવન પણ બરબાદ થઈ જાય છે.

શનિ દોષ  માટે કરો આ ઉપાય

શનિ દોષથી મુક્તિ મેળવવા માટે શનિવારે કરો પૂજા. પીપળના ઝાડને જળ ચઢાવો અને પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો.

કાળો કૂતરો શનિદેવનું વાહન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા કૂતરાને સરસવના તેલમાં પલાળેલી રોટલી ખવડાવવી જોઈએ અને કાળા કૂતરાને ભૂલથી પણ પરેશાન ન કરવું જોઈએ.

દાન કરવાથી ગ્રહદોષ શાંત થાય છે. શનિ દોષનો પ્રભાવ ઓછો કરવા માટે શનિવારે કાળા વસ્ત્ર, તલ, અડદ, છત્રી, ગોળ, સરસવનું તેલ અને ચપ્પલ વગેરેનું દાન કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ કાર્ય નિઃસ્વાર્થપણે કરવું જોઈએ.

શનિદેવની ખરાબ નજરથી બચવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget