શોધખોળ કરો

દિવાળી પહેલા શનિ પુષ્ય-રવિપુષ્યનો સિદ્ધિ અને સફળતા અપાવતો દુર્લભ સંયોગ

આ વર્ષે બે દિવસ થશે પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો સંયોગ. અનેક લોકોના મનની  મનોકામના પૂર્ણ કરી શકે  છે.  જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર આવા શુભ અને બળવાન દિવસે  કરેલા સંકલ્પો પાર પડે છે.

Diwali 2023: દિવાળીની પહેલા જ આ વર્ષે બે દિવસ થશે પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો સંયોગ. અનેક લોકોના મનની  મનોકામના પૂર્ણ કરી શકે  છે.  જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર આવા શુભ અને બળવાન દિવસે  કરેલા સંકલ્પો પાર પડે છે.  કાર્યોની શરૂઆત કરીએ તો ધન ધાન્યની વૃદ્ધિ થાય છે સોનુ ચાંદી ઝવેરાત ખરીદવાથી સમૃદ્ધિવાન થવાય છે.  આ દિવસોએ ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી  ઝવેરાત ખરીદવા તથા વેપાર ધંધાની શરૂઆત કરવા તથા  ગાડી મકાન વગેરેની ખરીદી કરવી કે ઉદ્ઘાટન કરવા માટે શુભ
દિવસ ગણવામાં આવે છે 

આસો વદ-૦૭ શનિવાર  તા.૦૪-૧૧-૨૦૨૩ શનિ પુષ્ય નક્ષત્ર યોગ રચાય છે જેના શ્રેષ્ઠ મુહર્ત આ પ્રમાણે છે 
(ચલ લાભ અમૃત)
સમય : સવારમાં ૧૨-૨૩ થી ૧૬-૩૫ 
સાંજે ૧૭-૫૯ થી ૧૯-૩૫ અને 
રાત્રે ૨૧-૧૧ થી ૨૪-૨૪માં 

( ૨) આસો વદ-૦૮ રવિવાર
રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ તા.૦૫-૧૧-૨૦૨૩ 
સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ)  સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્યનું મુહર્ત કરવા 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્ર તમામ ૨૭ નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને  બળવાન ગણાયું છે.  તેનો સંયોગ  જ્યારે ગુરુવાર અને  રવિવાર  જેવા વાર સાથે હોય ત્યારે તેને આપણે ગુરૂપુષ્યામૃત કે રવિ પુષ્યામૃત જેવો શ્રેષ્ઠ અને બળવાન સિદ્ધિયોગ થાય છે.   તેજ રીતે શનિવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે પણ સિદ્ધિયોગ બને છે કેમ કે શનિ પોતે પુષ્ય નક્ષત્રનો સ્વામી છે.  શાસ્ત્રમાં  શનિ પુષ્યામૃત યોગ પણ વિશિષ્ટ કાર્યો જેવા કે વેપાર ધંધાનું ઓપનિંગ હોય કે મુહૂર્ત મોટો ઓર્ડર આપવો હોય  કે લેવો તથા નવા વર્ષના ચોપડા લેવાના હોય કે ઓર્ડર આપવો કે ગાડી મકાન જમીન ઓફિસ કે દુકાનની ખરીદી  કરવી કે દસ્તાવેજી કાર્યો કરવાના હોય  તથા  ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ કરવાનું હોય,  રોકાયેલા કાર્યો માટે ફરી કાર્ય શરૂ કરવું વગેરે માટે શ્રેષ્ઠ અને  સિદ્ધિદાયક પુરવાર થઈ શકે છે. 
 
રવિવારે સૂર્યોદય સમયે  શરૂ થઈ પુષ્ય નક્ષત્ર  સવારે 10 -28 મિનિટ સુધી જ રહેવાનું હોવાથી આ જ સમય માં સોના-ચાંદી ઝવેરાતની ખરીદી અથવા તેનું પૂજન  કરવામાં આવે તેનેજ સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા વાળું ગણવામાં આવે છે.

  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget