શોધખોળ કરો

Shanivaar upay:શનિવારે કરો આ કામ, શનિદેવ સાથે હનુમાનજીની પણ કૃપા રહેશે

શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે.

શનિવારનો દિવસ ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. એવું કહેવાય છે કે, જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેના કોઈપણ કામમાં ક્યારેય વિધ્ન આવતું  નથી.  શનિવારે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે કોઈ ખાસ પૂજા કરવાથી શનિદેવ તેમજ પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.  દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. 

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ શનિ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરવી જોઈએ અને તાંબાના વાસણમાં ચંદન મૂકીને જળ અર્પણ કરવું જોઈએ.

પવનપુત્ર હનુમાનજીને શનિવારે ગોળ, ચણા અને કેળા અર્પણ કરવા જોઈએ. સાથે જ હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવા જોઈએ. એવું કહેવાય છે કે, આમ કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવને આકડાના ફૂલ ચઢાવવા જોઈએ. આ ફૂલ શનિદેવને ખુબ જ પ્રિય છે. ફૂલ અર્પણ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળે છે.

લાંબા સમયથી કોઈ કામ કરી રહ્યા છો અને તેમાં વારંવાર કોઈ અડચણો આવી રહી છે તો તમારે દર શનિવારે સાંજે હનુમાન મંદિરે જઈને બજરંગબલીને ચમેલીના તેલ અને સિંદૂરનો અભિષેક કરવો જોઈએ. 

શનિવારે સાંજે કોઈ તળાવ અથવા એવી જગ્યાએ જ્યાં માછલી હોય ત્યાં અનાજ મુકો. કીડીઓને પણ લોટ ખવડાવો. કહેવાય છે કે આ ઉપાયથી શનિદેવની સાથે ભગવાન હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. અને નસીબ ખુલે છે. આનો ફાયદો એ થશે કે જો તમારા પર કોઈ દેવું છે અથવા નોકરીને લગતી કોઈ સમસ્યા છે, તો તે જલ્દી જ દૂર થઈ જશે.

તમારે શનિવારે શનિદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ તેની સાથે હનુમાનજીની મૂર્તિની સામે તેલનો દીવો પ્રગટાવો. એટલું જ નહીં, આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા તલ, ચણા અને કાળા કપડાનું દાન કરી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Shukra Gochar 2026: 2 દિવસ બાદ શુક્રનું મેષ રાશિમાં ગોચર, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક મુશ્કેલી
Shukra Gochar 2026: 2 દિવસ બાદ શુક્રનું મેષ રાશિમાં ગોચર, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક મુશ્કેલી
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
Embed widget