શોધખોળ કરો

Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ

Shankaracharya Avimukteshwaranand: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શનિવારે 7મી માર્ચે વારાણસીથી ગોપ્રતિષ્ઠા ધર્મ યુદ્ધ યાત્રા શરૂ કરી હતી, જેનું સમાપન 11મી માર્ચે લખનૌમાં ધરણા પ્રદર્શન સાથે થશે.

Shankaracharya Avimukteshwaranand: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આજે 7 માર્ચ સવારે 8:30 વાગ્યાથી પોતાની ગોપ્રતિષ્ઠા ધર્મયુદ્ધ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા 7 માર્ચના રોજ વારાણસીથી શરૂ થઈને અનેક જિલ્લાઓમાંથી પસાર થશે અને 11 માર્ચના રોજ લખનઉમાં મોટા ધરણા પ્રદર્શન સાથે સમાપ્ત થશે. ચાલો જાણીએ આખરે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ યાત્રાનો શું ઉદ્દેશ્ય છે.

 

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધર્મયુદ્ધ યાત્રાનો ઉદ્દેશ્ય 7 માર્ચથી 11 માર્ચ સુધી ચાલનારી ધર્મયુદ્ધ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌરક્ષા અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ છે. સાથે જ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ વિશેષ માંગ છે કે, ઉત્તર પ્રદેશ સરકાર પહેલા પોતાના પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતા જાહેર કરે.

ગોપ્રતિષ્ઠા અને ગૌ રક્ષા માટે ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ આજે 7 માર્ચથી થઈ ચૂક્યો છે. યાત્રાની શરૂઆત કરતા પહેલા શંકરાચાર્યએ સવારે ગંગા પૂજા કરી અને પછી યાત્રાની શરૂઆત કરી. શંકરાચાર્યએ સવારે ચિંતામણી ગણેશ મંદિરમાં પૂજા-પાઠ કરી સંકટમોચન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. 7 થી 11 માર્ચ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શંકરાચાર્યનું સ્વાગત કરવામાં આવશે અને 11 માર્ચના રોજ લખનઉમાં યાત્રાનું સમાપન થશે.

યાત્રાને લઈને શું બોલ્યા શંકરાચાર્ય

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યાત્રાને લઈને કહ્યું કે, આ માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ ગૌ માતાની રક્ષા માટે એક ધર્મયુદ્ધ છે. યાત્રાને લઈને તેમનો ઉદ્દેશ્ય રાજકીય ન હોઈ પૂરી રીતે ધાર્મિક છે.

કાર્યક્રમ મુજબ, 7 માર્ચના રોજ સવારે યાત્રાની શરૂઆત થઈ છે. રવિવાર, 8 માર્ચના રોજ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના દળ સાથે મોહનલાલગંજ થઈને લાલગંજ અને અચલગંજ જશે. સોમવાર, 9 માર્ચ 2026 ના રોજ શંકરાચાર્ય બાંગરમૌ અને બઘોલીમાં સભા કરતા નૈમિષારણ્યમાં સભા કરશે અને અહીં જ રાત્રિ વિશ્રામ કરશે. મંગળવાર, 10 માર્ચના રોજ શંકરાચાર્ય સિંધૌલી અને ઈજૌટામાં સભા કરતા લખનઉ પહોંચી શકે છે. બુધવાર, 11 માર્ચના રોજ 2 વાગ્યે કાંશીરામ સ્મૃતિ સાંસ્કૃતિક સ્થળ પર પહોંચીને ગૌરક્ષાર્થ ધર્મયુદ્ધની શરૂઆત કરશે.

Disclaimer: અહીં આપેલી સૂચના માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.           

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગ અને રોહિણી નક્ષત્રનો મહાસંયોગ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, જાણો સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગ અને રોહિણી નક્ષત્રનો મહાસંયોગ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, જાણો સોમવારનું રાશિફળ
Premanand Maharaj Darshan: વૃંદાવનમાં કયા સમયે દર્શન આપે છે પ્રેમાનંદ મહારાજ? જાણીલો તમામ માહિતી
Premanand Maharaj Darshan: વૃંદાવનમાં કયા સમયે દર્શન આપે છે પ્રેમાનંદ મહારાજ? જાણીલો તમામ માહિતી
Vastu Tips: સવારના રૂટીનમાંથી તરત જ હટાવી લો આ પાંચ ચીજવસ્તુઓ, ચમકી જશે તમારુ નસીબ
Vastu Tips: સવારના રૂટીનમાંથી તરત જ હટાવી લો આ પાંચ ચીજવસ્તુઓ, ચમકી જશે તમારુ નસીબ
મહાકાલથી જગન્નાથ ધામ સુધી કલાકારોની લાગી લાઈન, સેલેબ્સમાં દેખાઇ વધતી આધ્યાત્મિક લહેર
મહાકાલથી જગન્નાથ ધામ સુધી કલાકારોની લાગી લાઈન, સેલેબ્સમાં દેખાઇ વધતી આધ્યાત્મિક લહેર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો
Ahmedabad Local Body Election : અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું સ્ફોટક નિવેદન
Gujarat Weather Forecast: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : ધૂણતી રાજનીતિ!
Hun To Bolish : હું તો બોલીશ : ન ભૂલતા મતદાતાનું ઋણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી
Weather Forecast: 44 ડિગ્રી તાપમાન વચ્ચે 15 રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી; હીટવેવની ચેતવણી
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
gujarat local body election 2026: MLA અમિત ઠાકરનું આક્રમક નિવેદન, 'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'
gujarat local body election 2026: MLA અમિત ઠાકરનું આક્રમક નિવેદન, 'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે MG Majestor, ટોયોટા ફોર્ચ્યુનરને આપશે સીધી ટક્કર, જાણો ખાસિયત
ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે MG Majestor, ટોયોટા ફોર્ચ્યુનરને આપશે સીધી ટક્કર, જાણો ખાસિયત
Pain killers: પેઇન કિલર લીધા બાદ શરીરનો દુખાવો કેમ તુરંત ગાયબ થઈ જાય છે, કેવી રીતે કાર્ય કરે છે દવા?
Pain killers: પેઇન કિલર લીધા બાદ શરીરનો દુખાવો કેમ તુરંત ગાયબ થઈ જાય છે, કેવી રીતે કાર્ય કરે છે દવા?
Embed widget