શોધખોળ કરો

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે જાણીએ તારીખ સાથે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

Chaitra Navratri 2026: દર વર્ષે, ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાની એકમ  તિથિ (શુભ પખવાડિયા) ના રોજ શરૂ થાય છે. આ વખતે ફક્ત ઋતુ પરિવર્તન જ નહીં, પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આ વર્ષે નવરાત્રિ 19 માર્ચે શરૂ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ  તિથિથી 19 માર્ચે  સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે. તેથી ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચે પૂર્ણ થશે
 
 કળશ સ્થાપન મુહૂર્ત 
કળશ સ્થાપન માટેનો પહેલો શુભ સમય સવારે 6:52 થી 7:43 સુધીનો રહેશે. બીજો શુભ સમય, અભિજીત મુહૂર્ત, બપોરે 12:૦5 થી 12:53 સુધીનો રહેશે.
 
કળશ સ્થાપન  વિધિ 
ઉત્તર-પૂર્વ દિશા સાફ કરો અને ત્યાં લાકડાનો બાજોટ મૂકો.
એક દીપક પ્રગટાવો 
ગણેશજીનું વિધિવક ષોડસોપચારે પૂજન કરો
એક માટીના વાસણમાં સ્વચ્છ માટી ભરો અને જવેરા વાવો.
તાંબાના કળશમાં જળ ભરીને તેનું પૂજન કરો
કળશમાં એક સિક્કો સોપારી પથરાવો
કળશને ફરતે નાડાછડી વિટાંળો
કળશ પર મૂકવાના શ્રીફળની પૂજા કરો
તેના પર પણ નાડાછડી બાંધો
હવે પાંચ આસોપાલવના પાન કળશ પર મૂકો
તેના પર હવે શ્રીફળ મૂકો અને તેને બાજોટ પર સ્થાપિત કરો
મા અંબાની વિધિવત પૂજા કરો 
આરતી અને થાળ ધરાવો 
માતાજીના કોઇપણ મંત્રોના જાપ કરો

નવરાત્રિમાં  મંત્રજાપ અચૂક કરવા જોઇએ 
જો આ દિવસોમાં આપ મંત્રજાપનું અનુષ્ટાન કરો તો તે ખૂબ અસરકાર માનવામાં આવે છે. પરંતુ જો આપ અનુષ્ટાન ન કરી શકો તો એક અથવા 2 માળાનો નિયમ પણ લઇ શકો છો. કારણ કે આ નવરાત્રિના સમયમાં મંત્રજાપ અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, આ નવરાત્રિના પર્વમાં કરેલી સાધના સાધકને શીઘ્ર ફળ આપે છે. તો આપ અવસરનો લાભ લેવા માતાજીના મંત્રોના જાપ કરી શકો છો. આપ ચામુંડાના મંત્રોજાપ પણ કરી શકો છો.

ચામુંડા માતાજીનો મંત્ર

"ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे"।

 
ચૈત્ર નવરાત્રિનું મહત્વ
આ વર્ષે ચૈત્ર નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે નવરાત્રી ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે, ત્યારે દેવી પાલખી પર આવે છે તેવું માનવામાં આવે છે. આ વર્ષે ભક્તિ અને આધ્યાત્મિક શક્તિમાં વધારો દર્શાવે છે. નવ દિવસના આ ઉત્સવ દરમિયાન, માતા દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.
 
 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત
ફક્ત 3 યુનિટ જ કેમ વેચાઈ WagonR Flex-Fuel, જાણો વેચાણ ઓછું થવા પાછળનું કારણ?
ફક્ત 3 યુનિટ જ કેમ વેચાઈ WagonR Flex-Fuel, જાણો વેચાણ ઓછું થવા પાછળનું કારણ?
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Embed widget