શોધખોળ કરો

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે જાણીએ તારીખ સાથે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

Chaitra Navratri 2026: દર વર્ષે, ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાની એકમ  તિથિ (શુભ પખવાડિયા) ના રોજ શરૂ થાય છે. આ વખતે ફક્ત ઋતુ પરિવર્તન જ નહીં, પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આ વર્ષે નવરાત્રિ 19 માર્ચે શરૂ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ  તિથિથી 19 માર્ચે  સવારે 6:52 વાગ્યે શરૂ થાય છે. તેથી ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચે પૂર્ણ થશે
 
 કળશ સ્થાપન મુહૂર્ત 
કળશ સ્થાપન માટેનો પહેલો શુભ સમય સવારે 6:52 થી 7:43 સુધીનો રહેશે. બીજો શુભ સમય, અભિજીત મુહૂર્ત, બપોરે 12:૦5 થી 12:53 સુધીનો રહેશે.
 
કળશ સ્થાપન  વિધિ 
ઉત્તર-પૂર્વ દિશા સાફ કરો અને ત્યાં લાકડાનો બાજોટ મૂકો.
એક દીપક પ્રગટાવો 
ગણેશજીનું વિધિવક ષોડસોપચારે પૂજન કરો
એક માટીના વાસણમાં સ્વચ્છ માટી ભરો અને જવેરા વાવો.
તાંબાના કળશમાં જળ ભરીને તેનું પૂજન કરો
કળશમાં એક સિક્કો સોપારી પથરાવો
કળશને ફરતે નાડાછડી વિટાંળો
કળશ પર મૂકવાના શ્રીફળની પૂજા કરો
તેના પર પણ નાડાછડી બાંધો
હવે પાંચ આસોપાલવના પાન કળશ પર મૂકો
તેના પર હવે શ્રીફળ મૂકો અને તેને બાજોટ પર સ્થાપિત કરો
મા અંબાની વિધિવત પૂજા કરો 
આરતી અને થાળ ધરાવો 
માતાજીના કોઇપણ મંત્રોના જાપ કરો

નવરાત્રિમાં  મંત્રજાપ અચૂક કરવા જોઇએ 
જો આ દિવસોમાં આપ મંત્રજાપનું અનુષ્ટાન કરો તો તે ખૂબ અસરકાર માનવામાં આવે છે. પરંતુ જો આપ અનુષ્ટાન ન કરી શકો તો એક અથવા 2 માળાનો નિયમ પણ લઇ શકો છો. કારણ કે આ નવરાત્રિના સમયમાં મંત્રજાપ અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, આ નવરાત્રિના પર્વમાં કરેલી સાધના સાધકને શીઘ્ર ફળ આપે છે. તો આપ અવસરનો લાભ લેવા માતાજીના મંત્રોના જાપ કરી શકો છો. આપ ચામુંડાના મંત્રોજાપ પણ કરી શકો છો.

ચામુંડા માતાજીનો મંત્ર

"ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे"।

 
ચૈત્ર નવરાત્રિનું મહત્વ
આ વર્ષે ચૈત્ર નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે નવરાત્રી ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે, ત્યારે દેવી પાલખી પર આવે છે તેવું માનવામાં આવે છે. આ વર્ષે ભક્તિ અને આધ્યાત્મિક શક્તિમાં વધારો દર્શાવે છે. નવ દિવસના આ ઉત્સવ દરમિયાન, માતા દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.
 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
શું તમારા ઘરનો નંબર તમારું ભાગ્ય બદલી શકે છે? અંક જ્યોતિષથી જાણો લકી ઘરનો નંબર
શું તમારા ઘરનો નંબર તમારું ભાગ્ય બદલી શકે છે? અંક જ્યોતિષથી જાણો લકી ઘરનો નંબર
Rashifal 8 March: આ 4 રાશિને આજે મળી શકે છે ગૂડ ન્યુઝ, ભાગ્યનો મળશે સાથ, જાણો રાશિફળ
Rashifal 8 March: આ 4 રાશિને આજે મળી શકે છે ગૂડ ન્યુઝ, ભાગ્યનો મળશે સાથ, જાણો રાશિફળ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget