શોધખોળ કરો

Shravan Somvar 2022: ક્યારે છે શ્રાવણનો પહેલો સોમવાર, પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથને અર્પણ કરો આ 5 અનાજ

Shravan 2022- પવિત્ર શ્રાવણ માસ એવો છે કે જેમાં ભગવાન શિવને અનેક પ્રકારના અનાજ અર્પણ કરવાનું મહત્વ અને છે. તે

Shravan 2022: ભગવાન  ભોળાનાથનો પ્રિય મહિનો શ્રાવણ, 29 જુલાઈ, 2022થી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણનો પહેલો સોમવાર 1 ઓગસ્ટે આવશે. આ સમગ્ર મહિનામાં ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જળ ચઢાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસ એવો છે કે જેમાં ભગવાન શિવને અનેક પ્રકારના અનાજ અર્પણ કરવાનું મહત્વ અને છે. તેનાથી ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોના કષ્ટોનો નાશ કરે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

અક્ષત (ચોખા)

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર અક્ષત અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવને મુઠ્ઠીભર ચોખા અર્પણ કરવાથી જાતકો લક્ષ્મી મળે છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પણ જલ્દી પાછા મળી જશે. મહાદેવને અર્પણ કરાતાં ચોખા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું.

કાળા તલ

એવું માનવામાં આવે છે કે જે લોકો ભોલેનાથને કાળા તલ ચઢાવે છે, તેમના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. આકસ્મિક પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે.

તુવેર દાળ

આખા શ્રાવણ મહિના દરમિયાન શિવને તુવેરની દાળ અર્પણ કરો.આનાથી ભક્તોના જીવનમાં ધન-ઐશ્વર્ય અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.આ ઉપરાંત દુ:ખથી પણ મુક્તિ મળે છે.

મગ

જો તમારા વિશેષ કાર્યમાં વિધન આવતાં હોય તો ભોલેનાથને મુઠ્ઠીભર મૂગ અર્પણ કરો. આમ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. જો તમે આખા મહિના સુધી આ ઉપાય ન કરી શકતા હોવ તો શ્રાવણના સોમવારે આ ઉપાય કરી શકો છો.

જવ-ઘઉં

શિવલિંગ પર જવ અર્પણ કરવાથી સાંસારિક સુખ મળે છે.જ્યારે ઘઉં અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં

વિડિઓઝ

GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
Saurashtra Unseasonal Rains : સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મેયર?
Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી
Hun To Bolish : હું તો બોલીશ : CMની સાહેબોને સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો
IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Embed widget