શોધખોળ કરો

Shravan 2024: શ્રાવણ મહિનામાં આ વસ્તુઓથી કરો શિવલિંગ પર અભિષેક, સાડાસાતીથી મળશે છૂટકારો

Shravan 2024: શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. જ્યોતિષ અનુસાર, મહાદેવની પૂજા કરવાથી શનિદેવની સાડાસાતીની અસર દૂર થાય છે

Shravan 2024: હિંદુ ધર્મમાં દર મહિને કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. તેવી જ રીતે શ્રાવણ મહિનો દેવાના દેવ મહાદેવ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને મોક્ષ પ્રદાતા પણ કહેવામાં આવે છે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ 29 માર્ચ 2025 સુધી આ રાશિમાં રહેશે. આ દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ અનુસાર, મહાદેવની પૂજા કરવાથી શનિદેવની સાડાસાતીની અસર દૂર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સાડાસાતીથી પીડિત છો તો તમે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરી શકો છો.

સાડાસાતી 2024 માટેના ઉપાયો

કર્મોના ફળ આપનાર શનિ દેવ ભગવાન શિવના ઉપાસક છે શનિ દેવ પણ મહાદેવની પૂજા કરે છે. ભગવાન શિવના વરદાનને કારણે જ શનિદેવને ન્યાય કરવાનો અધિકાર મળ્યો હતો. આ રીતે ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે સ્નાન અને ધ્યાન પછી ગંગા જળમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

શનિના સાડાસાતીથી છૂટકારો મેળવવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી ગંગા જળમાં બેલપત્ર નાખી શિવ મંદિરમાં શિવલિંગનો અભિષેક કરો. આ સમયે પૂજાના અંતે શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં સાડાસાતીથી છૂટકારા માટે પ્રાર્થના કરો. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો શ્રાવણ મહિનાના સોમવારે ગંગાજળમાં અડદની આખી દાળ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય અપનાવાથી તમને સાડાસાતીથી પણ છૂટકારો મળી શકે છે.

જો તમે ધન લાભ ઇચ્છો છો અથવા આર્થિક સંકટ દૂર કરવા માંગો છો તો શ્રાવણ મહિનામાં દરરોજ શેરડીના રસથી મહાદેવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો તમે સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મધનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે અને શનિદેવની કૃપાથી સાડાસાતીનો પ્રભાવ દૂર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget