શોધખોળ કરો

Dhanteras 2021: ધનતેરસના અવસરે સોના- ચાંદીની ખરીદી અને પૂજા માટેનું આ છે શુભ મુહૂર્ત, આ ઉપાયથી ધનમાં થશે વૃદ્ધિ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા સાથે લક્ષ્મી પૂજાનું પણ છે વિશેષ મહત્વ, ધનતેરસના દિવસે શુભ મૂહૂર્તમાં સોના ચાંદીની ખરીદી કરવાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે.

Dhanteras 2021:ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા સાથે લક્ષ્મી પૂજાનું પણ છે વિશેષ મહત્વ, ધનતેરસના દિવસે શુભ મૂહૂર્તમાં સોના ચાંદીની ખરીદી કરવાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે.

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કૃષ્ણ ત્રયોદશીના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં કમળ સાથે પ્રગટ થયા હતા. તેથી ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણા, વાસણો, વાહન અને મિલકત વગેરે ખરીદવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા ઉજવવામાં આવે છે.

આ દિવસે લોકો ભારતમાં મોટા પાયે સોનું ખરીદે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં હંમેશા ધન અને સુખ-સમૃદ્ધિ રહે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘરમાં ધનનો  સ્ટોક હંમેશા ભરેલો રહે છે. ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો ખાસ શુભ સમય હોય છે. આ મુહૂર્તમાં સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સોનુ- ચાંદી ખરીદવાનું શુભ મૂહૂર્ત

2 નવેમ્બરે ધનતેરસના અવસરે સોનું ખરીદવાનો શુભ સમય સાંજે 7:10 થી 8:44 સુધીનો રહેશે. 3 નવેમ્બરના રોજ સવારે 11.31 થી સવારે 9.02 વાગ્યા સુ સોના-ચાંદીની ખરીદીનો શુભ સમય છે.  ધનતેરસના દિવસે પૂજાનો શુભ સમય 05:35 થી 08:14 સુધી રહેશે, પ્રદોષ કાલ અને વૃષભ કાલ સાંજે 06:18 થી 08:14 સુધી રહેશે. ધનતેરસમાં શુભ મૂહૂર્તમાં લક્ષ્મી પૂજા અન સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ છે. કહેવાય છે. ધનતેરસના દિવસે શુભ મૂહૂર્તમાં  સોના-ચાંદીની ખરીદી કરવાથી અને ષોડપચારે લક્ષ્મી પૂજન કરીને તેને કમળનું પુષ્ણ અર્પણ કરવાથી વિશેષ ધનલાભ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget