શોધખોળ કરો

Solar Eclipse 2022 Live : સૂર્યગ્રહણ પૂરું, હવે 8 નવેમ્બરે થશે ચંદ્રગ્રહણ

Solar Eclipse: સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું અંતિમ સૂર્યગ્રહણ આજે થશે.પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે.

Key Events
Solar Eclipse 2022 Live updates suray grahan timing Precautions Reason behind solar eclipse Solar Eclipse 2022 Live : સૂર્યગ્રહણ પૂરું, હવે 8 નવેમ્બરે થશે ચંદ્રગ્રહણ
સૂર્યગ્રહણ
Source : ANI

Background

Solar Eclipse: સૂર્યગ્ર હણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે.  ગ્રહણ દરમિયાન મંદિરો બંધ હોય છે પરંતુ આ દરમિયાન રાજ્યમાં ગ્રહણ કાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.

ગ્રહણ કાળ દરમિયાન મંદિર કેમ ખુલ્લું રહેશે ?

ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ  છે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા છે. ગ્રહણ સાંજે 4.35 કલાકે શરૂ થશે અને મોક્ષ 6.26 કલાકે થશે. ગ્રહણનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટ રહેશે.

સૂર્યગ્રહણ દરમિયાન ન કરો આ કામ

  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં શુભ કાર્યનું પરિણામ શુભ નથી મળતું.
  • સૂર્યગ્રહણ દરમિયાન સોયમાં દોરો ન પરોવવો જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન વ્યક્તિએ ન તો રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુ કાપવી અને છોલવી ન જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, છરી, કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ વસ્તુઓ હાથમાં પણ ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે નહીંતર બાળકમાં શારીરિક ખામીઓ ઊભી થઈ શકે છે.
  • ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

 આ લોકો ન જુઓ સૂર્ય ગ્રહણ

પંચાંગ અનુસાર 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ તુલા અને સ્વાતિ નક્ષત્રમાં થશે. આ કારણે સ્વાતિ નક્ષત્રમાં જન્મેલા લોકોએ આ સૂર્યગ્રહણ ન જોવું જોઈએ. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આવા લોકો પર સૂર્યનો પ્રભાવ ઘણો વધારે હોય છે.

ગર્ભવતી મહિલાઓએ સૂર્ય ગ્રહણ દરમિયાન ન કરવું જોઈએ આ કામ

  • સગર્ભા સ્ત્રીઓએ સુતક કાળથી લઈને ગ્રહણ કાળ સુધી કોઈપણ તીક્ષ્ણ વસ્તુ જેવી કે છરી, કાતર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • ગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ સિલાઈ ન કરવી જોઈએ.
  • સૂર્યગ્રહણ દરમિયાન ઘરની બહાર ન  નીકળવું જોઈએ. તમારા પેટના વિસ્તાર પર ગેરુ લગાવો. એવું માનવામાં આવે છે કે આમ ન કરવાથી ગર્ભસ્થ બાળકને નુકસાન થાય છે.
  • સગર્ભા સ્ત્રીઓએ સૂર્યગ્રહણ દરમિયાન શાકભાજી ન કાપવી જોઈએ અથવા અન્ય કોઈ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બાળકમાં શારીરિક ખોડ આવે છે.
18:33 PM (IST)  •  25 Oct 2022

સૂર્યગ્રહણ પૂરું

વર્ષ 2022નું અંતિમ સૂર્યગ્રહણ પૂરું થઈ ગયું છે. હવે 8 નવેમ્બરે ચંદ્ર ગ્રહણ થશે.

ગ્રહણ પૂર્ણ થયા પછી કરો આ કામ

  • ગ્રહણ પૂર્ણ થયા બાદ ગંગામાં સ્નાન કરવું જોઈએ.
  • ગ્રહણ પછી દાન કરો.
  • ગ્રહણ પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
  • ગ્રહણ પછી પૂજા કરવી જોઈએ. પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ
17:55 PM (IST)  •  25 Oct 2022

દિલ્હીમાં સૂર્યગ્રહણીની તસવીર

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનો સિંહ રાશિમાં પ્રવેશ, 90 દિવસ 6 રાશિઓ માટે વરદાન સમાન સાબિત થશે  
Ketu Gochar 2026: કેતુનો સિંહ રાશિમાં પ્રવેશ, 90 દિવસ 6 રાશિઓ માટે વરદાન સમાન સાબિત થશે  
Ganesh Chaturthi: ગણેશજીની પૂજા કરતા સમયે ન કરો આ ભૂલ, જાણો તેમને કઈ વસ્તુ પ્રિય છે અને કઈ અપ્રિય
Ganesh Chaturthi: ગણેશજીની પૂજા કરતા સમયે ન કરો આ ભૂલ, જાણો તેમને કઈ વસ્તુ પ્રિય છે અને કઈ અપ્રિય
Aaj Nu Rashifal: તુલા અને ધન સહિત આ રાશિઓ પરવરસશે બાપ્પાની કૃપા, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: તુલા અને ધન સહિત આ રાશિઓ પરવરસશે બાપ્પાની કૃપા, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
પ્રાકૃતિક માટીથી બનેલા ભગવાન શ્રીગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?
પ્રાકૃતિક માટીથી બનેલા ભગવાન શ્રીગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
Embed widget