શોધખોળ કરો

Sunday Upay: રવિવારના દિવસે કરી લો આ કામ, પૈસાની ક્યારેય નહી થાય કમી 

હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસ સૂર્યદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે.

Ravivar Ke Upay: હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસ સૂર્યદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિ જીવનમાં માન-સન્માન અને પ્રગતિ પ્રાપ્ત કરે છે. જો કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સાથે જ સૂર્ય ભગવાનની કૃપાથી જીવનમાં સુખ, ધન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. જણાવી દઈએ કે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ રવિવારે કયા કામ કરવાથી જીવનમાં ક્યારેય ધન-સંપત્તિની કમી નહીં આવે.

આ કામ રવિવારે કરો

  • જો કોઈની કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો તેણે ખાસ કરીને રવિવારે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવની કૃપા મેળવવા માટે રવિવારે ચોખા અને ગોળ કોઈપણ નદીમાં પધરાવવા  જોઈએ.
  • રવિવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે. ઉપરાંત, સૂર્ય ભગવાનના ચમત્કારિક 'ઓમ ઘુનિ: સૂર્ય આદિત્ય' નો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે.
  • જો કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય અથવા નબળા હોય તો રવિવારે લોટના ગોળા બનાવી માછલીઓને ખવડાવો. આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ જલ્દી દૂર થઈ જાય છે.
  • રવિવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કર્યા પછી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી સૂર્ય ભગવાનની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી.
  • રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. આનો પાઠ કરવાથી આત્મવિશ્વાસનો અભાવ દૂર થાય છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે. આ સાથે મનમાંથી ડર પણ દૂર થાય છે.
  • જો તમારે નોકરી અને ધંધામાં પ્રગતિ જોઈતી હોય તો વહેતા પાણીમાં ગોળ અને ચોખા પધરાવી દો. આમ કરવાથી ભક્તો સૂર્ય ભગવાન પર તેમના આશીર્વાદ વરસાવે છે.
  • સૂર્ય ગ્રહની શાંતિ માટે રવિવારે ઘરમાં સૂર્ય યંત્રની સ્થાપના કરો. 1 મુખી રુદ્રાક્ષ / 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું સૂર્ય માટે ફાયદાકારક છે. આ દિવસે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget