શોધખોળ કરો

Astrology: આ રાશિના લોકોને પ્રેમમાં સફળતા મેળવવા કરવો પડે છે સંઘર્ષ, શું તમારુ નામ છે લિસ્ટમા?

રાશિઓ માનવીઓની સફળતા અને નિષ્ફળતાના સંકેતો આપે છે. પ્રેમની બાબતમાં ઘણી વખત સફળતા મળતી નથી

Astrology, Zodiac Sign: રાશિઓ માનવીઓની સફળતા અને નિષ્ફળતાના સંકેતો આપે છે. પ્રેમની બાબતમાં ઘણી વખત સફળતા મળતી નથી. કહેવાય છે કે સાચો પ્રેમ નસીબદારને જ મળે છે. સાચો પ્રેમ મેળવવા સંઘર્ષ કરવો પડે છે.

તુલા રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે તુલા રાશિને પાંચમી રાશિ માનવામાં આવે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને આનંદ, પ્રેમ, રોમાન્સ વગેરેનો કારક પણ માનવામાં આવે છે. તુલા રાશિને અગ્નિ તત્વની નિશાની માનવામાં આવે છે. આ રાશિ શનિને પણ પ્રિય છે. શનિના પ્રભાવને કારણે તુલા રાશિના લોકોને નિયમો અને અનુશાસન વધુ પ્રિય હોય છે. શનિના કારણે ક્યારેક અવરોધોનો સામનો કરવો પડે છે. કારણ કે મહેનત કર્યા પછી જ શનિ ફળ આપે છે. તેથી આ રાશિના લોકોએ હિંમત ન હારવી જોઈએ.

મકર - મકર રાશિના સ્વામી શનિદેવ છે. જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શનિને પોતાના કાર્યોના આધારે શુભ અને અશુભ ફળ આપવાનો અધિકાર છે. મકર રાશિના લોકોને પ્રેમના મામલામાં સંઘર્ષ કરવો પડશે. જ્યારે શનિ અશુભ હોય છે, ત્યારે તે મકર રાશિના લોકોને પ્રેમમાં નિષ્ફળતા પણ આપે છે. મકર રાશિના લોકોએ શનિદેવને શાંત કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ અને ખોટી સંગતથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

કુંભ - રાશિ પ્રમાણે તમામ રાશિઓમાં કુંભ રાશિનું સ્થાન 11મું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના સ્વામી શનિદેવ સ્વયં છે. જ્યોતિષમાં શનિની પ્રકૃતિ ક્રૂર હોવાનું કહેવાય છે. શનિને તમામ ગ્રહોનો ન્યાયાધીશ કહેવામાં આવે છે. તે કળિયુગના મેજિસ્ટ્રેટ પણ છે. જ્યારે કુંભ રાશિ માટે શનિ અશુભ હોય છે ત્યારે પ્રેમ મેળવવા માટે અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ઘણો સંઘર્ષ કરવો પડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
Embed widget