શોધખોળ કરો

Vastu Tips: આ દિવસે ભૂલથી પણ ન ખરીદો પાટલી-વેલણ, છીનવાઈ જશે ઘરની સુખ સમૃદ્ધિ

Vastu Tips: પાટલી-વેલણ ભારતીય રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે તેની સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

Vastu Tips: પાટલી-વેલણ ભારતીય રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે તેની સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પાટલી-વેલણ તમને ધનવાન બનાવી શકે છે પરંતુ જો તમે ખોટા સમયે ખરીદી કરો તો સુખ સમૃદ્ધિ તમારા ઘરેથી પળવારમાં ગાયબ થઈ શકે છે. તેથી પાટલી-વેલણ ખરીદતી વખતે તમારે દિવસ અને સમય ધ્યાન રાખવા જોઈએ.

આ દિવસે ન ખરીદો પાટલી-વેલણ

જો તમે તમારા રસોડા માટે નવું પાટલી-વેલણ ખરીદવા જઈ રહ્યા છો તો યોગ્ય સમય જોવાનું ભૂલશો નહીં. ભૂલથી પણ મંગળવાર અને શનિવારે પાટલી-વેલણ ન ખરીદવું જોઈએ. તે તમારા ઘર માટે અશુભ સાબિત થઈ શકે છે.

કયા દિવસે ખરીદશો પાટલી-વેલણ

પાટલી-વેલણ ખરીદવાનો સૌથી શુભ દિવસ બુધવાર છે. આમ જોવા જઈએ તો તમે ઈચ્છો તો મંગળવાર અને શનિવાર સિવાય ગમે ત્યારે પાટલી-વેલણ ખરીદી શકો છો.

આ ભૂલ ન કરો.

ધ્યાન રાખો કે રસોડામાં પાટલી-વેલણને ક્યારેય ઊંધું ન રાખવું જોઈએ. તેનાથી વાસ્તુદોષ વધે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

પાટલી-વેલણને દરરોજ સાફ કરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર પાટલી-વેલણને ક્યારેય સાફ કર્યા વગર ન રાખવું જોઈએ. ધ્યાન રાખો કે રાત્રે સૂતા પહેલા પાટલી-વેલણને ધોઇ લો. આમ જોવા જઈએ તો રસોડામાં રાત્રે ક્યારેય ખોટાં વાસણો ન મૂકવાં જોઈએ.

પાટલી-વેલણ ધોતી વખતે આ વાત રાખો ધ્યાનમાં

ઘણીવાર વાસણ ધોતી વખતે પાટલી-વેલણ એકબીજા સાથે અથડાય છે અને અવાજ આવે છે. પરંતુ તેનાથી વાસ્તુદોષ વધે છે. તેથી પાટલી-વેલણને હંમેશા એવી રીતે રાખો કે તેમાં અવાજ ન આવે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Embed widget