શોધખોળ કરો

Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતો ધ્યાનમાં રાખવાથી બની રહે છે કૃપા

Vastu Tips: વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઉત્તરમુખી ઘરનો દરવાજો પૂર્વ દિશાને બદલે પશ્ચિમ દિશામાં હોય તો આ ઘરના લોકો લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રનું જીવનમાં ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્રનું મહત્વ આજથી નહીં પરંતુ પ્રાચીન સમયથી જ છે. આજે આપણે જે ઐતિહાસિક ઈમારતો જોઈએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર, ઘર નિર્માણમાં વાસ્તુ નિયમોનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઘરની ઉત્તર દિશામાં વાસ્તુ દોષ ન હોય તો ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે. સાથે જ જો આ દિશામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ઉત્તર દિશા સાથે સંબંધિત નિયમો.

ઉત્તર દિશાના વાસ્તુ દોષ

  • વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઉત્તરમુખી ઘરનો દરવાજો પૂર્વ દિશાને બદલે પશ્ચિમ દિશામાં હોય તો આ ઘરના લોકો લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી. આવી સ્થિતિમાં ઘરના માલિકનો વધુ સમય પૈસા માટે ઘરની બહાર પસાર થાય છે.
  • ઉત્તર-પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર પાસે પાણીની ટાંકી અથવા બોરિંગ કરવાથી વાસ્તુ દોષ થાય છે. આવા ઘરમાં રહેતી સ્ત્રીઓનું મન ચંચળ રહે છે અને તેઓ ઘરમાં ઓછા રહે છે. તેમજ ઘરમાં ચોરી થવાની સંભાવના પણ વધી જાય છે.
  • એવું માનવામાં આવે છે કે ઉત્તર મુખવાળી જમીન પર બનેલા ઘરમાં પશ્ચિમ દિશાને ક્યારેય ખાલી ન રાખો. જેના કારણે પુરુષોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉત્તરમુખી ઘર સંબંધિત વધુ ખાસ વસ્તુઓ

  • એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ઘરના મધ્ય ભાગથી નીચેની તરફ હોવી જોઈએ. જેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • ઘરની ઉત્તર દિશામાં પૂજાનું ઘર અથવા ગેસ્ટ રૂમ હોવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં રસોડું બાંધવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિવાલમાં તિરાડ ન હોવી જોઈએ. તિરાડના કારણે પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
  • હંમેશા પૂર્વ-ઉત્તર દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવો. તેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બને છે.
  • ઉત્તર દિશામાં ભૂલીને પણ બાથરૂમ કે શૌચાલય ન બનાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

આ પણ વાંચોઃ

Religion: રૂદ્રાશ ધારણ કરતાં પહેલા જાણી લો આ જરૂરી નિયમ, આ લોકો ભૂલથી પણ ન પહેરે નહીંતર થશે પરેશાની

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget