શોધખોળ કરો

Vastu Tips : હવન બાદ બચેલી રાખને ન સમજો બેકાર, ચમત્કારી લાભ જાણીને રહી જશો હેરાન

Vastu Tips: હવનકુંડમાં મહત્વની પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવન પછી લોકો ભસ્મ કે રાખને પાણીમાં વહાવી દે છે.

Vastu Tips, Havan Vibhuti Benefits, Upay and Importance: હિંદુ ધર્મમાં પૂજા, અનુષ્ઠાન અને શુભ કાર્યો દરમિયાન હવન કરવાનું મહત્વ છે. હવનની પ્રથા ઋષિ-મુનિના સમયથી ચાલી આવે છે. હવન કરવાથી પૂજા સફળ થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો વાસ રહે છે.  એક રીતે હવન કરવાથી ઘર પણ શુદ્ધ થાય છે. કારણ કે હવન દરમિયાન હવનકુંડમાં મહત્વની પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવન પછી લોકો ભસ્મ કે રાખને પાણીમાં વહાવી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માત્ર હવનની અગ્નિ જ નહીં પરંતુ હવનની ભસ્મથી પણ અનેક ફાયદા થાય છે. આ તમારી ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. એટલા માટે હવન પછી હવનની રાખને સાચવી રાખો.

હવનની રાખના લાભ

નકારાત્મક ઉર્જા દૂર થાય છે- હવન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો બીજી તરફ હવનની અગ્નિથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે હવનની ભસ્મને ઘર કે દુકાનની આસપાસ છાંટો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

નજર દોષ માટે અસરકારક- હવનની ભસ્મ પણ ખરાબ નજરને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. વ્યક્તિના માથાથી પગ સુધી 7 વાર હવનની ભસ્મ ઉતારો અને પછી તેને છોડમાં મૂકો. આમ કરવાથી ખરાબ નજરનો દોષ દૂર થાય છે.

ડરામણા સપના નથી આવતા - રાત્રે સૂતી વખતે ઘણા લોકોને ડરામણા સપના આવે છે, જેના કારણે ઊંઘમાં અવરોધ આવે છે અને વ્યક્તિ ડરી જાય છે. આ માટે તમારે દરરોજ તમારા કપાળ પર હવનની રાખનું તિલક, ચાંદલો કરવો જોઈએ. તેનાથી ખરાબ સપના આવતા નથી અને ડર પણ દૂર થઈ જાય છે.

આર્થિક લાભ માટે- ધન સંબંધિત સમસ્યાઓ પણ હવનની ભસ્મથી દૂર થઈ જાય છે. હવનના લાકડાં કે રાખને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખવાથી ઘરમાં આશીર્વાદ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget