શોધખોળ કરો

Vastu Tips : હવન બાદ બચેલી રાખને ન સમજો બેકાર, ચમત્કારી લાભ જાણીને રહી જશો હેરાન

Vastu Tips: હવનકુંડમાં મહત્વની પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવન પછી લોકો ભસ્મ કે રાખને પાણીમાં વહાવી દે છે.

Vastu Tips, Havan Vibhuti Benefits, Upay and Importance: હિંદુ ધર્મમાં પૂજા, અનુષ્ઠાન અને શુભ કાર્યો દરમિયાન હવન કરવાનું મહત્વ છે. હવનની પ્રથા ઋષિ-મુનિના સમયથી ચાલી આવે છે. હવન કરવાથી પૂજા સફળ થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો વાસ રહે છે.  એક રીતે હવન કરવાથી ઘર પણ શુદ્ધ થાય છે. કારણ કે હવન દરમિયાન હવનકુંડમાં મહત્વની પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવન પછી લોકો ભસ્મ કે રાખને પાણીમાં વહાવી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માત્ર હવનની અગ્નિ જ નહીં પરંતુ હવનની ભસ્મથી પણ અનેક ફાયદા થાય છે. આ તમારી ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. એટલા માટે હવન પછી હવનની રાખને સાચવી રાખો.

હવનની રાખના લાભ

નકારાત્મક ઉર્જા દૂર થાય છે- હવન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો બીજી તરફ હવનની અગ્નિથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે હવનની ભસ્મને ઘર કે દુકાનની આસપાસ છાંટો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

નજર દોષ માટે અસરકારક- હવનની ભસ્મ પણ ખરાબ નજરને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. વ્યક્તિના માથાથી પગ સુધી 7 વાર હવનની ભસ્મ ઉતારો અને પછી તેને છોડમાં મૂકો. આમ કરવાથી ખરાબ નજરનો દોષ દૂર થાય છે.

ડરામણા સપના નથી આવતા - રાત્રે સૂતી વખતે ઘણા લોકોને ડરામણા સપના આવે છે, જેના કારણે ઊંઘમાં અવરોધ આવે છે અને વ્યક્તિ ડરી જાય છે. આ માટે તમારે દરરોજ તમારા કપાળ પર હવનની રાખનું તિલક, ચાંદલો કરવો જોઈએ. તેનાથી ખરાબ સપના આવતા નથી અને ડર પણ દૂર થઈ જાય છે.

આર્થિક લાભ માટે- ધન સંબંધિત સમસ્યાઓ પણ હવનની ભસ્મથી દૂર થઈ જાય છે. હવનના લાકડાં કે રાખને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખવાથી ઘરમાં આશીર્વાદ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Embed widget