શોધખોળ કરો

Vishwakarma Puja 2024: આ યોગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી મળશે હજાર ગણો લાભ

Vishwakarma Puja 2024: વિશ્વકર્મા જયંતિ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વાસ્તુકલા અને શિલ્પકલાના દેવતા તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માની પૂજા કરવા માટે સાચી તારીખ અને શુભ સમય કયો છે?

Vishwakarma Puja 2024: વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ વિધિ સાથે ઉજવવામાં આવશે. આ દિવસે, સૃષ્ટિની રચના કરનાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. બધા મજૂરો અને કુશળ કામદારો તેમના મશીનો તેમજ ભગવાન વિશ્વકર્માની પૂજા કરે છે. જ્યોતિષ શાસ્ત્રી ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે બ્રહ્માંડના પ્રથમ ઈજનેર કહેવાતા ભગવાન વિશ્વકર્માની વિશ્વકર્મા પૂજા 17મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

વિશ્વકર્મા પૂજાનો શુભ સમય
આ વખતે વિશ્વકર્મા પૂજા રવિ યોગમાં છે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા પૂજાના દિવસે રવિ યોગ સવારે 6:07 થી શરૂ થાય છે અને બપોરે 1:53 સુધી ચાલુ રહે છે. આ દિવસે દરેક કારખાના, ફેક્ટ્રી અને દુકાનમાં તેમની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે કુશળ મજૂરો અને ઓજારો સંબંધિત કામ કરતા કામદારો સાધનોનો ઉપયોગ કરતા નથી પરંતુ તેની પૂજા કરે છે અને તેમને એક દિવસનો આરામ આપે છે. આ દિવસે કારખાનાઓમાં તમામ મશીનો અને સ્પેરપાર્ટ્સની પૂજા કરવામાં આવે છે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો વિશ્વકર્માજીને પોતાના ભગવાન માને છે અને તેમની પૂજા કરે છે.

વિશ્વકર્માજીએ શું શું નિર્માણ કર્યું છે?
જ્યોતિષશાસ્ત્રી ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રી અને શિલ્પકાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમજ ભગવાન વિશ્વકર્માએ ઈન્દ્રપુરી, દ્વારકા, હસ્તિનાપુર, સ્વર્ગલોક, લંકા અને જગન્નાથ પુરીનું નિર્માણ કર્યું હતું. શાસ્ત્રો અનુસાર, તેમણે જ ભગવાન શિવનું ત્રિશુલ અને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તૈયાર કર્યું હતું. આ કારણથી વિશ્વકર્મા જયંતિ પર શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

વિશ્વકર્મા પૂજા તારીખ
જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે આ વખતે વિશ્વકર્મા પૂજાને લઈને લોકોમાં મૂંઝવણ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનામાં, જ્યારે સૂર્ય સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે વિશ્વકર્મા પૂજા ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે 16 સપ્ટેમ્બરને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે. આ વખતે સૂર્ય 16 સપ્ટેમ્બરની સાંજે 7:29 કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેથી, વિશ્વકર્મા જયંતિ બીજા દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

બિહાર, બંગાળ અને ઝારખંડ તેમજ ઉત્તર પ્રદેશમાં વિશ્વકર્મા પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસે કુશળ કામદારો જેવા કે સુથાર, વિદ્યુત ઉપકરણોના સમારકામ કરનારા અથવા અન્ય તકનીકી ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પણ ભગવાન વિશ્વકર્માને પ્રસાદ અર્પણ કરે છે અને તેમની પૂજા કરે છે.

આ પણ વાંચો...

Pitru Paksha 2024: પિત્તૃદોષને દૂર કરવાનો શ્રેષ્ઠ સમય શ્રાદ્ધ, આ વિધિ વિધાનથી કરો ઉપાય, મળશે પિત્તૃના આશિષ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget