શોધખોળ કરો

Janmashtami 2024: ક્યારે છે જન્માષ્ટમી, જાણો તિથિ, તારીખ, વિધિ અને મહત્વ

આ વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ બપોરે 3.39 કલાકે શરૂ થશે. જે 27મી ઓગસ્ટે બપોરે 2:19 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી વ્રત રાખવામાં આવશે.

Janmashtami 2024: જન્માષ્ટમીનો દિવસ ભગવાન કૃષ્ણની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે જયંતિ યોગ રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીનું વ્રત કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે, કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે.

દર વર્ષે, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસ શ્રી કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીના આ અવસર પર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ભગવાન કૃષ્ણને શરણે છે તેઓ મૃત્યુની દુનિયામાં સ્વર્ગ સમાન સુખ પ્રાપ્ત કરે છે. આ શ્રેણીમાં  ચાલો જાણીએ કે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત ક્યારે રાખવામાં આવશે.

કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે?

આ વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ બપોરે 3.39 કલાકે શરૂ થશે. જે 27મી ઓગસ્ટે બપોરે 2:19 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 26 ઓગસ્ટ 2024ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી વ્રત રાખવામાં આવશે.

કૃષ્ણ જન્માષ્ટમી પૂજા પદ્ધતિ

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. આ પછી, ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિને ઘરના પૂજા સ્થાન પર કે બાજોટ પર મૂકો, અથવા તો તેનું પારણુ સજાવો,.  આ દિવસે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બાદમાં તેની સાથે પૂજાની તમામ સામગ્રી એકત્રિત કરો. બાદ ભગવાનાનો અભિષેક કરીને શોડસોપચારે પૂજન કરો. એક દીવો પ્રગટાવો. ત્યારબાદ કૃષ્ણ જન્મની કથા સંભળાવતા તેમને માખણ મિસરીનો ભોગ લગાવો,  આ દરમિયાન ભગવાનની પ્રાર્થના કરો અને કૃષ્ણમંત્રનો જાપ કરો.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પૂજા સામગ્રી

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કાન્હાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ સમય દરમિયાન પૂજામાં અગરબત્તી, અગરબત્તી, કપૂર, કેસર, ચંદન, યજ્ઞોપવીત 5, કુમકુમ, અક્ષત, અબીર, ગુલાલ, , હળદર, ઘરેણાં, કપાસ,  નાડાછડીનો સમાવેશ કરો. આ સિવાય ડ્રાયફ્રૂટ્સ, ગંગાજળ, મધ, ખાંડ, તુલસીના પાન, શુદ્ધ ઘી, દહીં, દૂધ, મોસમી ફળો, નૈવેદ્ય અથવા મીઠાઈઓ, નાની એલચી, લવિંગ, મોલી, અત્તરનીનો સમાવેશ કરો. 

શ્રી કૃષ્ણના શક્તિશાળી મંત્રો

ક્રિમ કૃષ્ણાય નમઃ

ઓમ દેવિકાનંદનાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્

ઓમ ક્લીમે કૃષ્ણાય નમઃ

ગોકુલનાથાય નમઃ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget