શોધખોળ કરો

Diwali 2024: દિવાળીના પર્વમાં દીપક પ્રગટાવતાં સમયે આ ઉપાય અચૂક કરો, ધન સંપદામાં થશે વૃદ્ધિ

દિવાળીની સાંજે દીવો કરતી વખતે દીવામાં ગાયનું ઘી નાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બાળવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય  છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. એવી માન્યતા છે કે, દિવાળી પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

Diwali 2024:દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ દૂજ સુધી લગભગ 5 દિવસ ચાલે છે. દિવાળીને દીપ ઉત્સવ પણ કહેવાય છે. અંધકાર પર પ્રકાશની જીત દર્શાવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે વિવિધ ઉપાયો કરવામાં આવે છે જેનાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. દિવાળીના દિવસે દીવો પ્રગટાવવાની પરંપરા છે. દીવા સંબંધિત કેટલાક ઉપાયો અજમાવીને તમે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

દીપકના  ઉપાયો

દિવાળીની સાંજે દીવો કરતી વખતે દીવામાં ગાયનું ઘી નાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બાળવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય  છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. એવી માન્યતા છે કે, દિવાળી પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

દિવાળીના દિવસે દીવામાં લવિંગ નાખીને સળગાવી દો. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવામાં લવિંગ નાખીને સળગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દીવો પૂજા ઘર અથવા હનુમાનજીના મંદિરમાં રાખો.

દિવાળી પર તલના તેલનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. જો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકતા નથી, તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તલનું તેલ ગ્રહદોષ દૂર કરે છે.

મોટા ભાગના ઘરોમાં દીવો પ્રગટાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાળીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

દિવાળી પર પંચ દીપમ તેલનો દીવો પ્રગટાવવાથી ઘરના સભ્યો સ્વસ્થ રહે છે. આ તેલનો દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે.                                             

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget