શોધખોળ કરો

Vastu Tips: સૂર્યાંસ્ત બાદ ભૂલથી પણ ન કરો આ 5 કામ, આર્થિક સુખથી રહી જશો વંચિત

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી તમારે કેટલીક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ, કારણ કે આનાથી નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે અને તમારું નસીબ પણ ખરાબ થઈ શકે છે. ચાલો આ કાર્યોનું વિગતવાર વિશ્લેષણ કરીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ ન કરો, લક્ષ્મી નારાજ થાય છે.
  • સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતું ન કરો, સકારાત્મક ઊર્જા દૂર થાય છે.
  • સૂર્યાસ્ત પછી દૂધ, મીઠું, ડુંગળી જેવી વસ્તુઓનું દાન ટાળો.
  • સૂર્યાસ્ત સમયે ઊંઘવું ટાળો, ભાગ્ય અને માનસિક શાંતિને અસર થાય છે.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખમય બનાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવાની વાત કહેવામાં આવી છે. એ જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં એ પણ જણાવાયું છે કે સૂર્યાસ્ત પછી કયા કામો કરવાથી બચવું જોઈએ. જો તમે આ કામો સૂર્યાસ્ત પછી કરો છો, તો માતા લક્ષ્મી તમારી પર નારાજ થઈ શકે છે અને ઘરમાં દુઃખ-દરિદ્રતા આવી શકે છે. ચાલો જાણીએ આ કામો વિશે.

પૈસાની લેવડ દેવડ ન કરો 
વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ પૈસાની  લેવડ-દેવડ ન કરવી જોઇએ, જો તમે આવું કરો છો તો માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. આવું કરવાથી કર્જનું ભારણ પણ વધી શકે છે.

ઝાડૂ-પોતા ન કરો

ઘરને સ્વચ્છ રાખવું સારી બાબત છે, પરંતુ સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મી બંને ઘરથી દૂર થઈ જાય છે. જો કોઈ કારણસર સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોચો કરવો પડે તો કચરો ઘરની બહાર ન ફેંકવો જોઈએ. આ કચરો બીજા દિવસે બહાર કાઢવો.

આ વસ્તુઓનું દાન ન કરો

સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ. તેમાં દૂધ, દહીં, મીઠું અને ડુંગળી-લસણનો સમાવેશ થાય છે. વાસ્તુ અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા બને છે અને જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ જાય છે. સાથે જ આ વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો: જૂનમાં ગુરુ, શુક્ર અને મંગળમાં મોટું પરિવર્તન, આ રાશિની ચમકશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન

સૂવાથી બચો
સૂર્યાસ્ત દરમિયાન અથવા તરત પછી ઊંઘવું પણ શુભ માનવામાં આવતું નથી. આ સમયે જે વ્યક્તિ ઊંઘે છે, તેનું ભાગ્ય નારાજ થઈ શકે છે. સાંજના સમયે સૂવાથી માનસિક તણાવ પણ વધે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.

પૂજાસ્થળે જરૂર દીવો પ્રગટાવો

જો તમારા ઘરમાં મંદિર અથવા પૂજાસ્થળ હોય તો સૂર્યાસ્ત પછી ત્યાં જરૂર દીવો પ્રગટાવવો જોઈએ. જો દીવો પ્રગટાવી ન શકો તો મંદિર આવેલા રૂમની લાઇટ ચાલુ રાખવી જોઈએ. જો આવું ન કરો તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Frequently Asked Questions

સૂર્યાસ્ત પછી કયા કાર્યો કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે?

સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ કરવી, ઝાડૂ-પોતા કરવું, દૂધ, દહીં, મીઠું, ડુંગળી-લસણ જેવી વસ્તુઓનું દાન કરવું અને સૂર્યાસ્ત સમયે સૂવું એવા કાર્યો છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ શા માટે ન કરવી જોઈએ?

વાસ્તુ અનુસાર, સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે અને કર્જનું ભારણ વધી શકે છે.

સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી શું નકારાત્મક અસર થાય છે?

વાસ્તુ શાસ્ત્ર મુજબ, સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મી બંને ઘરથી દૂર થઈ જાય છે. જો આવું કરવું જ પડે, તો કચરો ઘરની બહાર ન ફેંકવો જોઈએ.

સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ?

સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, મીઠું અને ડુંગળી-લસણ જેવી વસ્તુઓનું દાન કરવું ન જોઈએ. આનાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા પડે છે અને જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ શકે છે.

પૂજાસ્થળે સૂર્યાસ્ત પછી શું કરવું જોઈએ?

જો ઘરમાં પૂજાસ્થળ હોય, તો સૂર્યાસ્ત પછી ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. જો દીવો પ્રગટાવવો શક્ય ન હોય, તો પૂજાસ્થળ વાળા રૂમની લાઇટ ચાલુ રાખવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
Masik Rashifal: જૂન માસ કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે પરેશાની, જાણો માસિક રાશિફળ
Masik Rashifal: જૂન માસ કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે પરેશાની, જાણો માસિક રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિને ફળશે. જાણો મેષથી મીનનું આજનું રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિને ફળશે. જાણો મેષથી મીનનું આજનું રાશિફળ
જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે ચાલ: ગજલક્ષ્મી સહિત 3 રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ
જૂન 2026માં 5 મોટા ગ્રહો બદલશે ચાલ: ગજલક્ષ્મી સહિત 3 રાજયોગથી આ રાશિઓ થશે માલામાલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget