શોધખોળ કરો

Vastu Tips: સૂર્યાંસ્ત બાદ ભૂલથી પણ ન કરો આ 5 કામ, આર્થિક સુખથી રહી જશો વંચિત

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી તમારે કેટલીક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ, કારણ કે આનાથી નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે અને તમારું નસીબ પણ ખરાબ થઈ શકે છે. ચાલો આ કાર્યોનું વિગતવાર વિશ્લેષણ કરીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ ન કરો, લક્ષ્મી નારાજ થાય છે.
  • સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતું ન કરો, સકારાત્મક ઊર્જા દૂર થાય છે.
  • સૂર્યાસ્ત પછી દૂધ, મીઠું, ડુંગળી જેવી વસ્તુઓનું દાન ટાળો.
  • સૂર્યાસ્ત સમયે ઊંઘવું ટાળો, ભાગ્ય અને માનસિક શાંતિને અસર થાય છે.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખમય બનાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવાની વાત કહેવામાં આવી છે. એ જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં એ પણ જણાવાયું છે કે સૂર્યાસ્ત પછી કયા કામો કરવાથી બચવું જોઈએ. જો તમે આ કામો સૂર્યાસ્ત પછી કરો છો, તો માતા લક્ષ્મી તમારી પર નારાજ થઈ શકે છે અને ઘરમાં દુઃખ-દરિદ્રતા આવી શકે છે. ચાલો જાણીએ આ કામો વિશે.

પૈસાની લેવડ દેવડ ન કરો 
વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ પૈસાની  લેવડ-દેવડ ન કરવી જોઇએ, જો તમે આવું કરો છો તો માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. આવું કરવાથી કર્જનું ભારણ પણ વધી શકે છે.

ઝાડૂ-પોતા ન કરો

ઘરને સ્વચ્છ રાખવું સારી બાબત છે, પરંતુ સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી બચવું જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મી બંને ઘરથી દૂર થઈ જાય છે. જો કોઈ કારણસર સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોચો કરવો પડે તો કચરો ઘરની બહાર ન ફેંકવો જોઈએ. આ કચરો બીજા દિવસે બહાર કાઢવો.

આ વસ્તુઓનું દાન ન કરો

સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ. તેમાં દૂધ, દહીં, મીઠું અને ડુંગળી-લસણનો સમાવેશ થાય છે. વાસ્તુ અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા બને છે અને જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ જાય છે. સાથે જ આ વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો: જૂનમાં ગુરુ, શુક્ર અને મંગળમાં મોટું પરિવર્તન, આ રાશિની ચમકશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન

સૂવાથી બચો
સૂર્યાસ્ત દરમિયાન અથવા તરત પછી ઊંઘવું પણ શુભ માનવામાં આવતું નથી. આ સમયે જે વ્યક્તિ ઊંઘે છે, તેનું ભાગ્ય નારાજ થઈ શકે છે. સાંજના સમયે સૂવાથી માનસિક તણાવ પણ વધે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.

પૂજાસ્થળે જરૂર દીવો પ્રગટાવો

જો તમારા ઘરમાં મંદિર અથવા પૂજાસ્થળ હોય તો સૂર્યાસ્ત પછી ત્યાં જરૂર દીવો પ્રગટાવવો જોઈએ. જો દીવો પ્રગટાવી ન શકો તો મંદિર આવેલા રૂમની લાઇટ ચાલુ રાખવી જોઈએ. જો આવું ન કરો તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Frequently Asked Questions

સૂર્યાસ્ત પછી કયા કાર્યો કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે?

સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ કરવી, ઝાડૂ-પોતા કરવું, દૂધ, દહીં, મીઠું, ડુંગળી-લસણ જેવી વસ્તુઓનું દાન કરવું અને સૂર્યાસ્ત સમયે સૂવું એવા કાર્યો છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ શા માટે ન કરવી જોઈએ?

વાસ્તુ અનુસાર, સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ-દેવડ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે અને કર્જનું ભારણ વધી શકે છે.

સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી શું નકારાત્મક અસર થાય છે?

વાસ્તુ શાસ્ત્ર મુજબ, સૂર્યાસ્ત પછી ઝાડૂ-પોતા કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મી બંને ઘરથી દૂર થઈ જાય છે. જો આવું કરવું જ પડે, તો કચરો ઘરની બહાર ન ફેંકવો જોઈએ.

સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ?

સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, મીઠું અને ડુંગળી-લસણ જેવી વસ્તુઓનું દાન કરવું ન જોઈએ. આનાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા પડે છે અને જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઈ શકે છે.

પૂજાસ્થળે સૂર્યાસ્ત પછી શું કરવું જોઈએ?

જો ઘરમાં પૂજાસ્થળ હોય, તો સૂર્યાસ્ત પછી ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. જો દીવો પ્રગટાવવો શક્ય ન હોય, તો પૂજાસ્થળ વાળા રૂમની લાઇટ ચાલુ રાખવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Embed widget